________________
४२४
-
नन्दीस्ने प्रकारः, स च द्विधा-सामान्यरूपो विशेषरूपश्च, तत्रेह प्रायः सामान्यरूपो ग्राह्यः, ततश्च-आदेशेन-द्रव्यजातिरूपसामान्यप्रकारेण, सर्वद्रव्याणि धर्मास्तिकायादीनि जानाति । किंचिद् विशेषतोऽपि जानाति । यथा-धर्मास्तिकायं, धर्मास्तिकायस्य प्रदेशम् , तथा-धर्मास्तिकायो गत्युपष्टम्भहेतुरमूर्ती लोकाकाश प्रमाण इत्यादि । न पश्यति सर्वात्मना, धर्मास्तिकायादीन् न पश्यति, घटादीस्तु योग्यदेशावस्थितान् पश्यत्यपि । अथवा-आदेश इति भ्रत्रादेशः, तेन मुत्रादेशेन-सूत्राज्ञया सर्वद्रव्याणि -धर्मास्तिकायदीनि जानाति, न तु साक्षात् पश्यति । दिक समस्त द्रव्योंको जानता है । यहां आदेशका तात्पर्य प्रकारसे है। सामान्य और विशेषकी अपेक्षा यह प्रकार दो तरहका कहा गया है । यहां सामान्यरूप प्रकार विवक्षित हुआ है। यद्यपि मतिज्ञानी आत्मा समस्त धर्मादिक द्रव्योंको सामान्यरूपसे ही जानता है, फिर भी वह उनके विषय में कुछ २ विशेषरूपसे भी जानता है। जैसे-धर्मास्तिकाय का कार्य जीव पुद्गलों को गमनमें सहायता प्रदान करना है। यह द्रव्य अमूर्तिक एवं लोकाकाशव्यापी है। इसके असंख्यात प्रदेश हैं। इसे यह मतिज्ञानी आत्मा धर्मादिक द्रव्योंको सामान्यरूपसे जानता हुआ भी उन्हें कुछ २ विशेषरूपसे भी जानता है। जानता है, परन्तु उन्हें साक्षात् रूपसे सर्वात्मता देखता नहीं है। हां, जो घटादिक द्रव्य योग्य देशावस्थित होते हैं उन्हें यह देखता भी है। अथवा आदेश शब्दका अर्थ सूत्राज्ञा है। सूत्र-आगम-की आज्ञा के अनुसार मतिज्ञानी आत्मा धर्मादिक द्रव्यों को केवल जानतामात्र है, उन्हें साक्षात् देखता नहीं है। જાણે છે અહીં આદેશને ભાવાર્થ પ્રકાર છે. સામાન્ય અને વિશેષની અપેક્ષાએ આ પ્રકાર બે જાતને બતાવ્યું છે. અહીં સામાન્યરૂપ પ્રકાર વિલિત થયો છે, જે કે મતિજ્ઞાની આત્મા સમસ્ત ધર્માદિક દ્રવ્યોને સામાન્યરૂપ જ જીણ છે, તે પણ તે તેમના વિષે કંઈક કંઈક વિશેષરૂપે પણ જાણે છે. જેમકે— ધર્માસ્તિકાયનું કાર્ય જીવ અને પુદ્ગલેને ગમનમાં સહાયતા આપવાનું છે. આ દ્રવ્ય અમૂર્તિક અને લેકાકાશવ્યાપી છે. તેનામાં અસંખ્યાત પ્રદેશ છે. આ રીતે તે મતિજ્ઞાની આત્મા ધર્માદિક દ્રવ્યને સામાન્ય રૂપે જાણવા છતાં પણ તેમને ચેડા થોડા વિશેષરૂપે પણ જાણે છે, જાણે છે, પણ તેમને પ્રત્યક્ષર સર્વાત્મના દેખતે નથી. હા, જે ઘડે આદિ દ્રવ્ય એગ્ય સ્થાનમાં રહેલ હોય તેમને તે દેખે પણ છે. અથવા “આદેશ - શબ્દનો અર્થ સૂત્રાજ્ઞા છે. સૂત્ર આગમનની આજ્ઞા પ્રમાણે મતિજ્ઞાની આત્મા ધર્માદિક દ્રવ્યોને કેવળ જાણેજ छ, तेभने प्रत्यक्ष मत नथी.