________________
૨
मन्दीरत्रे नावरणक्षयोपशमो वर्तते, ततोऽन्तर्मुहूर्तकालेन नियमात् तद्वस्तु निश्चिनोति । यदि तु वस्तु दुर्बोध भवति, न च तथाविधो विशिष्टो मतिज्ञानावरणक्षयोपशमस्तत ईहोपयोगादच्युतः पुनरप्यन्तर्मुहूर्तकालमीहते। एवमीहोपयोगाविच्छेदेन प्रभूतान्यन्तर्मुहुर्तानि इस तरह परस्पर विरुद्ध अनेक कोटियों को अवलंबन करनेवाला संशय ज्ञान होता है तब कि ईहामें 'यह शंख का शब्द होना चाहिये अथवा सींग का शब्द होना चाहिये' ऐसा ही एक तर्फ निर्णयाभिमुख बोध रहता है। यह शंख का शब्द होना चाहिये; क्यों कि इसके ही माधुर्य आदि अमुक २ विशेष धर्म पाये जाते हैं, सींग का यह शब्द नहीं होना चाहिये, क्यों कि उसके कर्कशता, कठोरता आदि अमुक २ विशेष धर्म यहां उपलब्ध नहीं हो रहे हैं।' इस तरह ईहाज्ञानमें विशेषार्थ के निर्णय के सन्मुख हुए तथा असद्भूतविशेष अर्थ के परित्याग की तरफ झुके हुए बोध का उदय रहता है। संशयमें ऐसा नहीं होता। इसलिये ईहाज्ञानमें और संशयज्ञानमें बडाअन्तर है। ईहित वस्तु यदि सुबोध होती है, तथा मतिज्ञानावरण कर्म का विशिष्ट क्षयोपशम उस जीव के होता है तो वह वस्तु अन्तर्मुहूर्त्तकालमें नियमसे निश्चित हो जाती है। यदि वह ईहित वस्तु दु य है, तथा ज्ञाता के मतिज्ञानावरणीय कर्म का विशिष्ट क्षयोपशम नहीं है तो वह ज्ञाता ईहारूप उपयोग से अच्युत बना हुआ ही આ પ્રકારે પરસ્પરવિરુદ્ધ અનેક કેટીઓનું અવલંબન કરનાર સંશયજ્ઞાન હોય છે, ત્યારે ઈહામાં “આ શંખને શબ્દ હવે જોઈએ. અથવા શિંગડાને શબ્દ હે જોઈએ” એ એક તરફના નિર્ણય તરફ ઝુકત બેધ રહ્યા કરે છે.” આ શંખને શબ્દ હોઈએ; કારણ કે તેમાં તેના જ માધુર્ય આદિ અમુક અમુક વિશેષગુણ મળે છે, શિંગડાને આ શબ્દ ન હોવું જોઈએ, કારણ કે તેના કર્કશતા, કઠોરતા આદિ અમુક અમુક વિશેષગુણ અહીં પ્રાપ્ત થતા નથી.” આ રીતે ઈહાજ્ઞાનમાં વિશેષાર્થના નિર્ણયનીતરફ અને અસભૂતવિશેષ અર્થના પરિત્યાગ તરફ ઝુકેલ બધો ઉદય રહે છે. સંશયમાં એવું થતું નથી. તે કારણે ઈહાજ્ઞાન અને સંશયજ્ઞાન વચ્ચે મોટે ભેદ છે. ઈહિત વસ્તુ જે સુબોધ હેય છે. તથા તે જીવને મતિજ્ઞાનાવરણ કર્મને વિશિષ્ટ ક્ષયપશમ થાય છે, તો તે વસ્તુ અન્તર્મુહૂર્તકાળમાં નિયમથી નિશ્ચિત થઈ જાય છે. જે તે ઇહિત વસ્તુ દુય હેય તથા જ્ઞાતાના મતિજ્ઞાનાવરણીયકર્મને વિશિષ્ટક્ષોપશમ ન થયો હોય, તે તે જ્ઞાતા ઈહારૂપ ઉપગથી અશ્રુત બનીને જ ફરિથી અત્તનું