________________
४०८
___ नन्दीसूत्रे दवश्यं यो वस्तुविशेषनिश्चयः स ईहापूर्वकः । शब्दोऽयमिति च निश्चयो रूपादि व्यवच्छेदात् । ततोऽवश्यमितः पूर्वमीहया भवितव्यम् । ईहा च प्रथमतः सामान्यरूपेणावगृहीते सति भवति, न त्वनवगृहीते । न खलु सर्वथा निरालम्बनमीहनं भवदुपलभ्यते । न चानुपलभ्यमानं प्रतिपत्तुं शक्नुमः, तस्मात् ईहायाः प्राग् अवग्रहोऽपि नियमेन भवतीति मन्तव्यम् । अवग्रहश्च 'शब्दोऽय'-मिति ज्ञानात् पूर्व प्रवर्तमानोऽनिर्देश्यसामान्यमात्रग्रहणरूप एवोपपद्यते नान्यः । अत एवोक्तं भगवता -' अव्वत्तं सदं सुणिज्जा' इति । स हि परमार्थतः शब्द एव, किंतु अव्यक्तमितिसंशय बना हुआ है। धृमविषयक संशय की निवृत्ति होते ही 'यह धूम है। ऐसा उसको निश्चय हो जाता है, अतः यह मानना पड़ता है कि वस्तु का जो निर्णयज्ञान है वह ईहाज्ञानपूर्वक ही होता है। जब श्रोता "यह शब्द है" ऐसा निश्चयज्ञान कर लेता है तो इसका तात्पर्य यह है कि उसको यह निश्चय हो चुका है कि यह शब्द ही है, रूपादिक नहीं है । इस प्रकार रूपादिक के व्यवच्छेद से जब वह शब्द का निश्चय कर लेता है तो यह ज्ञान उसको ईहापूर्वक हुआ ही माना जावेगा,
और यह ईहाज्ञान विना अवग्रह के होता नहीं है, अतः ईहा के सद्भाव से शब्द का अवग्रहरूपज्ञान उसको हुआ है, यह बात भी स्वीकार करनी पड़ेगी, क्यों कि ईहाज्ञान का आधार अवग्रहज्ञान होता है । अवग्रह का विषय सामान्य है, इसलिये “ यह शब्द है," ऐसा जो अवग्रहज्ञान का विषय शब्द हुआ है वह विशेषज्ञान रूप नहीं है, किन्तु अव्यक्त કે હજી સુધી તેને તે વિષે સંશય રહેલેજ છે. ધુમાડા વિષેના સંશયનું નિરાકરણ થતાં જ “આ ધુમાડે છે ” એ તેને નિર્ણય થઈ જાય છે, તેથી એ માનવું પડે છે કે વસ્તુનું જે નિર્ણયજ્ઞાન છે તે ઈહાજ્ઞાનપૂર્વક જ થાય છે. જે શ્રોતા “આ શબ્દ છે” એવું નિશ્ચયજ્ઞાન કરી લે છે, તે તેનું તાત્પર્ય એ છે કે તેને એ નિશ્ચય થઈ ચુક્યું છે કે “આ શબ્દ જ છે, રૂપાદિક નથી. ” આ પ્રકારે રૂપાદિકના વ્યવચછેદથી જ્યારે તે શબ્દને નિશ્ચય કરી લે છે, ત્યારે તેનું એ જ્ઞાન ઈહાપૂર્વક જ માની શકાશે, અને એ ઈહાજ્ઞાન અવગ્રહ વિના થતું નથી, તેથી ઈહાના સદુભાવથી તેને શબ્દનું અવગ્રહરૂપ જ્ઞાન થયું છે, એ વાત પણ સ્વીકારવી પડશે. કારણ કે ઈહાજ્ઞાનને આધાર અવગ્રહજ્ઞાન હોય છે. अवघडना विषय सामान्य छ, तरणे २॥ २५६ छ" मा २ सवय જ્ઞાનને વિષય શબ્દ થયો છે તે વિશેષજ્ઞાનરૂપ નથી; પણ અવ્યક્ત નામ જાત્યા