________________
३९८
नन्दीस्त्रे प्ररूपणमेवं भवति स यथानामका यत्किञ्चिन्नामकः कश्चित् पुरुषः, आपाकशीर्षतः -आपाके: कुम्भकारस्य भाण्डपाकस्थाने स्थापितो भाण्डराशिः, तस्य शीर्पतःशीर्षमिव शीर्षम् उपरितनो भागस्तस्मात् , मल्लक-शरावं गृहीत्वा, तत्रैकमुदकविन्द प्रक्षिपेत् अक्षिप्तं कुर्यात् , स उदकविन्दुर्नष्टः-सर्वथा नूतनशरावस्य रूक्षत्वान् तत्रैव तद्भावपरिणतिमापन्न इत्यर्थः । तदनन्तरम् अन्योऽपि जलविन्दुः प्रक्षिप्तः, मोऽपि नष्टः, एवं प्रक्षिप्यमाणेषु प्रक्षिप्यमाणेषु भविष्यति स उदकविन्दुर्यः खलु तं मल्लक =शरावं (रावेहिति) आर्द्रयिष्यति-आद्र करिष्यतीति । 'रावेहिति' इति 'राव' इति देशीयधातोभविष्यति रूपम् । भविष्यति स उदकविन्दुर्यः खलु तस्मिन् मल्लके स्थास्यति । भविष्यति स उदक विन्दुर्यः खलु तं मल्लकं भरिष्यति । भविष्यति स
अब मल्लक के दृष्टान्त से इसका खुलासा करते हैं-'से किं तं मल्लगदिदंतेणं० ?' इत्यादि ।
शिष्य पूछता है-हे भदन्त ! मल्लकदृष्टान्त का क्या स्वरूप है ? उत्तर-मल्लक दृष्टान्त इस प्रकार है-जैसे कोई पुरुष कुंभार के आवा में से एक नवीन मल्लक-शरावे को लावे, और उसमें एक पानी की वृंद डाले परन्तु वह पानी की एक बूंद उस पर डालते ही नष्ट हो जाती है, क्यों कि वह सर्वथा रूक्ष होता है । इसी तरह दूसरी पानी की बूंद भी उसमें डाली जाने पर नष्ट हो जाती है। इस तरह बार २ डाली जाने पर उन जल की बिन्दुओं में कोई एक बंद ऐसी होती है जो उस शरावे को गीला कर देती है। तथा कोई बंद ऐसी होती है जो उसमें ठहरती है । कोई बूंद ऐसी होती है जो उसको भर देती है। कोई बूंद
હવે મલ્લકનાં દષ્ટાતથી તેનું સ્પષ્ટીકરણ કરે છે " से किं तं मल्लगदिटुंतेणं० ?" त्याहिશિષ્ય પૂછે છે હે ભદન્ત! મલકદષ્ટાંતનુ શું સ્વરૂપ છે?
ઉત્તર-મલ્લકદષ્ટાંત આ પ્રમાણે છે-જેમકે કઈ પુરુષ કુંભારના નિભાડામાથી એક નવુંશકેરું લાવે અને તેમાં પાણીનું એક ટીપું નાખે, પણ તે પાણીનું એક ટીપું તેના પર નાખતા જ નાશ પામે છે, કારણકે તે તદ્દન સૂકું હોય છે. એ જ પ્રમાણે તેમાં પાણીનું બીજું ટીપું પણ નખાતા તેને પણ નાશ થાય છે. આ રીતે વારંવાર નખાતા તે પાણીના ટીપાઓમાંથી કેઈ એક ટીપું એવું હોય છે કે જે તે શકરાને ભીનું કરે છે. તથા કોઈ ટીપાં એવાં હોય છે કે જે તેમાં ટકે છે. કેઈ ટીપાં એવાં હોય છે કે જે તેને ભરી દે