________________
शानचन्द्रिकाटीका - अवग्रहमेदाः ।
इदमत्र तत्वं बोध्यम्-उत्तरोत्तरधर्मजिज्ञासायां सत्यां शब्दादिज्ञानमेवावलम्ब्येहादयः प्रवर्तन्ते - ' किमयं शब्दः शाङ्खः किं वा शार्ङ्गः ? ' इत्यादि । अतः शब्दादिज्ञानान्तरमेव ईहादेः प्रवृत्तिर्भवतीत्यतो विशेषसामान्यार्थावग्रहोऽवलम्वनमुच्यते । इति । ४ ।
इह शिष्याणां स्पष्टप्रतिपत्त्यर्थमुक्तमेवार्थं पुनर्विशदीकुर्मः - अर्थावग्रहो द्विविधः -नैश्चयिको व्यावहारिकच । तत्र प्रथमोऽर्थावग्रह एकसमयमात्रमानो निरुपचरितः पारमार्थिकः सामान्यवस्तुमात्रग्राहको भवति । सामयिकानि हि ज्ञानादिवस्तूनि परमयोगिन एव निश्रयवेदिनोऽवगच्छन्तीति नैश्वयिकोऽर्थावग्रह उच्यते । यस्तु
૩૦
उपचार का कारण रहता ही नहीं । उपचार के कारण के अभाव में अन्तिम विशेषावगम अवायज्ञान स्वरूप ही रहता है । अन्तिम विशेषावगम के बाद अविच्युतिरूप धारणा प्रवृत्त होती है । वासनारूप स्मृतिरूप धारणा तो सभी विशेषावगमों में होती है ।
इस पूर्वोक्त सन्दर्भका अभिप्राय है कि उत्तरोत्तर धर्म की जिज्ञासा होने पर शब्दादि ज्ञान का अवलम्बन करके ईहादि प्रवृत्त होते हैं, जैसे क्या यह शब्द शंख का है अथवा शृङ्गका है १ । इसलिये शब्दादि ज्ञान के बाद ही ईहादि की प्रवृत्ति होती है, अतएव विशेषसामान्यार्थावग्रह को अवलम्बन कहा है ।
-
शिष्यों को स्पष्टरूप से समझाने के लिये फिर भी इसको स्पष्ट करते हैं
नैश्चयिक और व्यावहारिक के भेद से अर्थावग्रह दो प्रकार का है । नैश्चक अर्थावग्रह एक समय का होता है। इसमें किसी भी प्रकार का उपचार नहीं होता है । अतः यह परमार्थिक है। इसका विषय केवल
છે, તેથી જ ત્યાં ઉપચારનુ કારણ રહેતુ જ નથી. ઉપચારના કારણના અભાવે અન્તિમ વિશેષાવગમ અવાય જ્ઞાન સ્વરૂપ જ રહે છે. અન્તિમ વિશેષાવગમની પછી અવિચ્યુતિરૂપ ધારણા પ્રવૃત્ત થાય છે, વાસનારૂપ અને સ્મૃતિરૂપ ધારણા તા સઘળા વિશેષાવગમેામાં હાય છે.
((
પૂર્વોક્ત કથનનુ તાત્પર્ય એ છે કે-ઉત્તરાત્તર ધર્મની જિજ્ઞાસા થતા શબ્દાદિ જ્ઞાનનું અવલંબન લઈને ઈહાદિ પ્રવૃત્ત થાય છે, જેમ કે શુ' આ શબ્દ શખના છે કે શ્રૃંગને છે ? ’” તે કારણે શબ્દાદિ જ્ઞાનની પછી જ ઇહાદિની પ્રવૃત્તિ થાય છે, તેથી વિશેષ સામાન્યાવગ્રહને અવલંબન કહેલ છે.
શિષ્યાને સ્પષ્ટ રીતે સમજાવવાને માટે ફરીથી પણ તેને સ્પષ્ટ કરે છે. નૈક્ષયિક અને વ્યાવહારિકના ભેદથી અર્થાવગડુ બે પ્રકારના છે, નૈૠયિક અર્થા વગહ એક સમયના હોય છે, તેમાં કોઈ પણ પ્રકારના ઉપચાર હોતા નથી, તેથી