________________
ज्ञानचन्द्रिकाटीका व्यञ्जनावग्रहमेदाः ।
३५५
केचित्तु श्रोत्रेन्द्रियस्याप्राप्यकारित्वं मन्यन्ते, शब्दस्य चाकाशगुणत्वम्, तदयुक्तम् - आकाशगुणत्वस्वीकारे शब्दस्यामूर्तत्वमसङ्गात् । यो हि यस्य गुणः, स तत्समानधर्मा भवति, यथा - ज्ञानमात्मनो गुणः, तत्रात्मा खल्त्रमूर्त्तस्ततस्तद्गुणो ज्ञानमप्यमूर्त्तमेव । तथा शब्दोऽपि यथाकाशगुणस्तहिं आकाशस्यापूर्तत्वात् शब्दस्यापि तद्गुणत्वेनामूर्ततापत्तिः स्यात् । न चासौ युक्तिः समीचीना, तल्लक्षणायोगात् । मूर्तत्वविरहो हि अमूर्तताया लक्षणम् । न च शब्दानां मूर्तस्वविरहः, स्पर्शवच्चात् । परमाणु घुसते हैं तो फिर यहां भी चाण्डालके स्पर्श होनेके दोषका प्रसंग प्राप्त होगा, इसलिये नासिका इन्द्रियको अप्राप्यकारी मानना चाहिये, परंतु ऐसी व्यवस्था आपके भी आगसमें प्रतिपादित नहीं हुई है, इस लिये यह चाण्डालके स्पर्श होने का दोष युक्तियुक्त नहीं है ।
कितनेक व्यक्ति श्रोत्रेन्द्रियको आप्राप्यकारी इसलिये मानते हैं कि उसका विषय जो शब्द है, वह आकाशका गुण है, सो ऐसी मान्यता भी ठीक नहीं है, कारण कि - शब्दको यदि आकाशका गुण माना जावेगा तो उसमें मूर्तता न आकर अमूर्तता ही आवेगी, क्यों कि जो जिसका गुण होता है वह उसके ही समान धर्मवाला होता है, जैसे- आत्माका गुणज्ञान | आत्मा अमूर्त है तो उसका गुणज्ञान भी अमूर्त ही है । इसी तरह यदि आकाशका गुण शब्द है तो आकाश के अमृर्त होने की वजहसे उसका गुण शब्द भी अमूर्त ही होगा, परन्तु शब्द में अमूर्तता है नहीं, क्यों कि अमूर्तताका लक्षण शब्द में घटित नहीं होता है । કમલાદિ પુષ્પાનાં ગંધપરમાણુ પ્રવેશે છે તે પછી ત્યાં પણ ચાંડાલના સ્પ થવાના દોષના પ્રસ’ગ પ્રાપ્ત થશે, તે માટે નાસિકા ઈન્દ્રિયને અપ્રાપ્યકારી માનવી જોઇએ, પણ એવી વ્યવસ્થાનું આપના ઓગમેામાં પણ પ્રતિપાદન થયું. નથી. તે કારણે ચાંડાલના સ્પર્શ થવાના એ દેષ યુતિયુકત નથી,
કેટલીક વ્યકિતએ શ્રોત્રેન્દ્રિયને અપ્રાપ્યકારી એ કારણે માને છે કે તેના વિષય જે શબ્દ છે તે આકાશના ગુણુ માનવામાં આવે તે તેમાં મૃતા ન આવતા અમૂર્તતા જ આવશે, કારણુ કે જે જેના ગુણુ હાય છે તે તેના સમ્પન ધર્મવાળા હોય છે. જેમકે આત્માના ગુણુ જ્ઞાન. આત્મા અમૃત છે, તે તેને ગુણુ ‘જ્ઞાન’પણ અમૂર્ત જ છે. એજ પ્રમાણે જે આકાશને ગુણુ શબ્દ હોય તે આકાશ અમૃત હેાવાને કારણે તેના ગુણુ ‘શબ્દ' પણ અમૂર્ત જ હોય, પ શબ્દમાં અમૃતતા નથી, કારણ કે અમૂતાનું લક્ષણુ શબ્દમાં ઘટાવી શકાતુ