________________
शानिन्द्रिकाटीका-शानभेदाः । (स्त्रीमोक्षसमर्थनम्) ____२४३ __ आद्यपक्षस्तव संमतश्चेत् , नासी युक्तः, स्त्रीष्वपि यथोक्तप्रतिलेखनादेः सर्वथा दर्शनात् । यदि द्वितीयः पक्षस्तदा छद्मस्थाःपुरुषेष्वपिचारित्रादिपरिणाम प्रत्यक्षतया न पश्यन्तीति त्वन्मते पुरुषस्यापि मोक्षो न स्यात् ।
- अथ सर्वसम्वन्धिनः प्रत्यक्षस्याभाव इति त्वत्संमतश्चेत्, सोऽप्यसंगत एव । तथाहि-असर्वज्ञजनेन सकलजनसम्बन्धिप्रत्यक्षात्मकं ज्ञानं क्वचिदपि भवितुमशक्यम् , तथा सति पुरुषस्यापि मोक्षो न स्यादिति । ___ अथानुमानस्याभावात् प्रमाणाभाव इत्युच्यते, तर्हि अनुमानाभावस्य पुरुषेष्वपि तुल्यत्वेन मुक्तिकारणवैकल्यप्रसङ्गः स्यात् । ____ यदि इसमें प्रथमपक्ष स्वीकार किया जाय तो यह युक्त नहीं है, क्यों कि स्त्रियों में भी यथोक्त प्रतिलेखनादि सर्वथा देखे जाते हैं-वे भी प्रतिलेखनादिक करती हैं । यदि द्वितीय पक्ष माना जाय तो छद्मस्थ प्राणी पुरुषों में भी चारित्रादि परिणाम को प्रत्यक्षरूप से नहीं देख सकते हैं, अतः तुम्हारे मतमें पुरुषों को भी मुक्ति नहीं होनी चाहिये।
यदि कहो कि सर्वसंबंधी प्रत्यक्ष का अभाव है सो एसा कहना भी ठीक नहीं है, कारण कि असर्वज्ञ को ऐसा ज्ञान ही नहीं हो सकता है कि सर्वसंबंधी प्रत्यक्ष का अभाव है। ऐसा होने पर पुरुष को भी मोक्ष नहीं हो सकता है।
यदि कहो कि अनुमान का अभाव होने से प्रमाण का अभाव है सो अनुमान का अभाव पुरुषों में भी तुल्य है, इसलिये वहां भी मुक्ति कारणवैकल्य का प्रसंग प्राप्त होगा।
જે તેમાં પહેલે પક્ષ સ્વીકારવામાં આવે તે તે ઉચિત નથી, કારણ કે સ્ત્રીઓમાં પણ યુક્ત પ્રતિલેખનાદિ સર્વથા જોવામાં આવે છે તેઓ પણ પ્રતિલેખનાદિક કરે છે. જે બીજે પક્ષ માનવામાં આવે તે છદ્મસ્થપ્રાણી પુરુષોમાં પણું ચારિત્રાદિ પરિણામને પ્રત્યક્ષરૂપે જોઈ શકતા નથી, તેથી તમારા મત પ્રમાણે પુરુષોને પણ મુકિત ન મળવી જોઈએ
એમ કહે કે સર્વસંબંધી પ્રત્યક્ષને અભાવ છે તે એમ કહેવું તે પણ ચોગ્ય નથી, કારણ કે અસર્વજ્ઞને એવું જ્ઞાન જ હેઈ શકતું નથી કે સર્વ. સંબંધી પ્રત્યક્ષ અભાવ છે. એવું હોય તે પુરુષોને પણ મેક્ષ મળી શકે નહીં.
જો એમ કહે કે અનુમાનને અભાવ હોવાથી પ્રમાણને અભાવ છે તે અનુમાનને અભાવ પુરુષમાં પણ તુલ્ય છે. તેથી ત્યાં પણ મુકિતકારણકલ્યને પ્રસંગ ઉત્પન્ન થશે.