________________
नदीसूत्रे
अथ स्त्रीविषये मुक्तिसाधकप्रमाणाभावेन मुक्तिकारणावैकल्यरूपस्य हेतोरसिद्धस्वमिति चेत्, तर्हि तावत् ब्रूहि - मुक्तिसाधकप्रमाणाभाव इत्यत्र कस्य प्रमाणस्याभावस्त्वया विवक्षितः ?, किं प्रत्यक्षस्य, किं वाऽनुमानस्य किं वा - आगमस्येति १ ।
तत्र यदि प्रत्यक्षस्याभाव इति मन्यसे, तर्हि वद, किं स्वसम्बन्धिनः, किंवा सर्वसम्बन्धिनः ? यदि स्वसम्बन्धिनस्तदा किं बाह्यं यथाविहितप्रतिलेखनादिरूपं कारणावैकल्यं तद्विपयस्य ?, किं वाऽऽन्तरं चारित्रादिपरिणामरूपं तद्विपयस्येति ? | कहा है कि भव्य ही मोक्ष के योग्य होते हैं, अतः मुक्तिस्थान आदि की अप्रसिद्धि से जो स्त्रियों को मोक्ष न माना जावे तो तुम्हारे मत से पुरुषों को भी मोक्ष नहीं होना चाहिये ।
अब यदि कहो कि स्त्री के विषय में मुक्तिसाधक प्रमाण का अभाव होने से मुक्तिकारणाऽवैकल्यरूप हेतु की असिद्धि है, सो हम तुमसे यही पूछते हैं कि कहो कौन से प्रमाण का अभाव आप को विवक्षित है ? क्या प्रत्यक्ष का किं वा अनुमान का अथवा आगम का ? ।
यदि कहो कि प्रत्यक्ष का अभाव है सो इस पर पुनः यह पूछा जाता है कि स्वसंबंधी प्रत्यक्ष का अभाव है अथवा सर्वसंबंधी प्रत्यक्ष का अभाव है ? | यदि कहो कि स्वसंबंधी प्रत्यक्ष का अभाव है, तो इस पर भी यह प्रश्न होता है कि यथाविहित प्रतिलेखनादिरूप बाह्य कारणकी अविकलताको देखने वाले प्रत्यक्षका अभाव है ? अथवा अंतरचरित्र आदि परिणामरूप कारणकी अविकलताको देखनेवाले प्रत्यक्ष का अभाव है ? |
२४२
કહેલ છે કે ભવ્ય જ માક્ષને માટે ચેાગ્ય હેાય છે. તેથી મુક્તિસ્થાન આદિની અપ્રસિદ્ધિથી જો સ્ત્રીઓને મેક્ષ માનવામાં ન આવે તેા તમારા મત પ્રમાણે તે પુરૂષોને પણ માક્ષ મળવા ન જોઈએ.
હુવે જો તમે એમ કહેતા હૈા કે સ્ત્રીઓની ખાખતમાં મુક્તિસાધક પ્રમાचुना लाव होषाथी मुक्तिकारणाऽवैकल्यरूप हेतुनी असिद्धि छे, तो सभा આપને એ પ્રશ્ન છે કે કયાં પ્રમાણેાના અભાવ આપને વિવક્ષિત છે ? શુ' પ્રત્યક્ષના કે અનુમાનને કે આગમના
જો તમે પ્રત્યક્ષના અભાવ કહેતા હે! તે એ માબતમાં અમારે વળી એ પૂછવાનુ` છે કે સ્વસબંધી પ્રત્યક્ષના અભાવ છે અથવા સસંબંધી પ્રત્યક્ષના અભાવ છે, જે આપ એમ કહેતા હૈા કે સ્વસ''ધી પ્રત્યક્ષના અભાવ છે, તે એ વિષે પણ અમારે એ પ્રશ્ન છે કે યથવિહિત પ્રતિલેખનાદ્વિરૂપ ખા કારણની અવિકલતાને દેખનાર પ્રત્યક્ષના અભાવ છે? અથવા અંતર ચરિત્ર આદિ પરિણામરૂપ કારણની અવિકલતા દેખનાર પ્રત્યક્ષના અભાવ છે ?