SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ રરે દરિયાપુર સંપ્રદાયના પંડિતરત્ન ભાઇચંદજી મહારાજના અભિપ્રાય શ્રી રાણપુર તા. ૧૯-૧૨-૧૯૫૫ પૂજ્યપાદ જ્ઞાનિપ્રવર પંડિતરત્ન પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ આદિ મુનિવરેાની સેવામાં, આપ સર્વ સુખસમાધીમાં હશે. સૂત્રપ્રકાશનનું કામ સુંદર થઈ રહ્યું છે તે જાણી અત્યંત આનંદ, આપના પ્રકાશિત થયેલાં કેટલાંક સૂત્રો મેં જોયાં. સુંદર અને સરલ સિદ્ધાંતના ન્યાયને પુષ્ટિ કરતી ટીકા પ`ડિતરત્નાને સુપ્રિય થઈ પડે તેવી છે. સૂત્ર પ્રકાશનનું કામ ત્ત્વરિત પૂર્ણ થાય અને ભિવ આત્માઓને આત્મકલ્યાણ કરવામાં સાધનભૂત થાય એજ અભ્યર્થના. લી. પડિતરત્ન મળબ્રહ્મચારી પૂ શ્રી ભાઈચંદ્ર મહારાજની આજ્ઞાનુસાર શાન્તિમુનીના પાયવદન સ્વીકારશેા. તા. ૧૧-૫-૫૬ વિરમગામ ગચ્છાધિપતિ પૂજ્ય મહારાજ શ્રી જ્ઞાનચંદ્રજી મહારાજના સંપ્રદાયના આત્માર્થી, ક્રિયાપાત્ર, પંડિતરત્ન, મુનિશ્રી સમરથમલજી મહારાજના અભિપ્રાય, ખીચનથી આવેલ તા. ૧૨-૨-૫૬ના પત્રથી ઉદ્ધૃત. પૂજ્ય આચાર્ય ઘાસીલાલજી મહારાજના હસ્તક જે સૂત્રેાનું લખાણ સુંદર અને સરળ ભાષામાં થાય છે તે સાહિત્ય, પડિંત મુનિશ્રી સરથમલજી મહારાજ સમય ઓછે! મળવાને કારણે સંપૂર્ણ જોઈ શકાયા નથી. છતાં જેટલું સાહિત્ય જોયુ છે, તે બહુ જ સારૂ અને મનન સાથે લખાયેલું છે, તે લખાણુ શાસ્ર-આજ્ઞાને અનુરૂપ લાગે છે, આ સાહિત્ય દરેક શ્રદ્ધાળુ જીવાને વાંચવા ચેાગ્ય છે. આમાં સ્થાનકવાસી સમાજની શ્રદ્ધા, પ્રરૂપણા અને ફરસાણાની દૃઢતા શાસ્ત્રાનુકૂળ છે; આચાર્યશ્રી અપૂર્વ પરિશ્રમ લઈ સમાજ ઉપર મહાન ઉપકાર કરે છે. લી. શિનલાલ પૃથ્વીરાજ માલુ સુ, ખીચન. 1
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy