________________
२१२
नन्दीसो . ___ स्त्रीमोक्षसमर्थनम्इह स्त्रीलिङ्गसिद्धा इति यदुक्तं, तत् केचिन्न मन्यन्ते । एवं हि ते प्रलपन्ति-'स्त्रीणां न मोक्षः, पुरुषेभ्यो हीनत्वात् , नपुंसकादिवत्' इति ।
अत्र ब्रूमः-सामान्येनात्र धर्मित्वेनोपात्ताः स्त्रियो विवादास्पदीभूता वा ? । आधपक्षे पक्षैकदेशसिद्धसाध्यता, असंख्यातवर्षायुष्कदुःषमादिकालोत्पन्न तिरथी -देव्य-भव्यादिस्त्रीणां भूयसीनामस्माभिरपि मोक्षाभावस्याभिधानात् , द्वितीये
स्त्रीमोक्षसमर्थनयहां पर "स्त्रीलिङ्गसिद्धाः" यह जो कहा है इस बात को कई एक नहीं मानते हैं, वे इस प्रकार कहते हैं-'स्त्रियों को मुक्ति नहीं होती है, कारण कि वे पुरुष की अपेक्षा हीन हैं, जैसे नपुंसक आदि । इसपर यह पूछना है कि आप किन स्त्रियों में मोक्ष का अभाव सिद्ध करते हैं ? क्या सामान्य स्त्रियों में, अथवा किन्हीं विशेष स्त्रियों में ? । यदि सामान्य स्त्रियों में मुक्तिप्राप्ति का अभाव आप सिद्ध करते हो तो यह बात हम भी मानते हैं कि असंख्यात वर्षकी आयुवाली अकर्मभूमिज स्त्रियों को, दुष्षमादिकालोत्पन्न तिर्यञ्चनियों को, एवं देवियों को, तथा अभव्य स्त्रियों को मुक्ति प्राप्त नहीं होती है, अतः पक्षकदेश में यह हेतु सिद्धसाध्यवाला होने से यदि कहो कि कोई विशिष्ट स्त्रियां मुक्ति प्राप्ति के योग्य नहीं हैं तो यह बात पक्षभूत स्त्रीपद से ज्ञात नहीं
स्त्रीमोक्षसमर्थनमडी मागण "स्त्रीलिङ्गसिद्धाः” मामले डस छे से वातन 321 માનતા નથી, તેઓ આ પ્રમાણે કહે છે-“સ્ત્રીઓને મુક્તિ મળતી નથી, કારણ કે તેઓ પુરુષો કરતાં હીન છે. જેમ નપુંસક આદિ ” આ બાબતમાં એ પૂછવાનું છે કે આપ કઈ સ્ત્રીઓને મોક્ષ નથી મળતો એમ સિદ્ધ કરે છે? શું સામાન્ય સ્ત્રીઓને કે કઈ વિશિષ્ટ સ્ત્રીઓને?. જે સામાન્ય સ્ત્રીઓને મુક્તિ પ્રાપ્ત થતી નથી એવું આપ સિદ્ધ કરતા હો તે એ વાત અમે પણ માનીય છીએ કે અસંખ્યાત વર્ષના આયુવાળી અકર્મભૂમિ જ સ્ત્રીઓને, દુષમાદિ કાલી ત્પન્ન તિર્યચનિયેને અને દેવીઓને તથા અભવ્ય સ્ત્રીઓને મુક્તિ પ્રાપ્ત થતી નથી. તેથી પક્ષકદેશમાં આ હેત સિદ્ધસાધ્યવાળ હોવાથી જે આપ કહો કે કઈ વિશિષ્ટ સ્ત્રીઓ મુક્તિ પ્રાપ્ત કરવાને યોગ્ય નથી તે એ વાત પક્ષભૂત