________________
मानचन्द्रिकाटीका-सानमैदाः। ____७-सम्पूर्णलोकालोकविषयकम्-धर्मादीनां द्रव्याणां वृत्तिर्यत्र भवति तत् क्षेत्रं लोकः, तद्विपरीतमनन्ताकाशास्तिकायरूपं क्षेत्रमलोकः। यत् किंचित् ज्ञेयं लोकेऽलोके वाऽस्ति, तस्य सर्वस्य दर्शकत्वात्।
८-अनन्तपर्यायम्-स्वापेक्षया ज्ञेयापेक्षया वाऽनन्तपर्यायत्वात् ।
उत्तर-यह बात उपचार से उसमें सिद्ध होती है, अतः उसे प्ररूपक कहा है, क्यों कि समस्त जीवादिक भावों का सर्वरूप से यथार्थ दर्शी केवलज्ञान है, और शब्द, केवलज्ञान द्वारा देखे हुए पदार्थों की ही प्ररूपणा करता है, इसलिये उपचार से ऐसा मान लिया जाता है कि केवलज्ञान ही उनका प्ररूपक है।
७ संपूर्णलोकालोकविषयक-धर्मादिक द्रव्यों की जहां वृत्ति है उसका नाम लोक है। इससे विपरीत अलोक हैं । इसमें आकाश के सिवाय और कोई द्रव्य नहीं है। यह अनंत और अस्तिकायरूप है । लोक
और अलोक में जो कुछ ज्ञेय पदार्थ होता है उसका सर्वरूप से प्रकाशक होने से यह 'सम्पूर्णलोकालोकविषयक' कहा जाता है।
८ अनन्तपर्याय-मत्यादिकज्ञान जिस प्रकार सर्व द्रव्यों को उनकी कुछ पर्यायों को परोक्ष प्रत्यक्षरूप से जानते हैं इस प्रकार यह ज्ञान नहीं जानता है किन्तु यह तो समस्त द्रव्यों को और उनकी समस्त पर्यायों को युगपत् प्रत्यक्ष जानता है इसलिये यह अनन्तपर्याय कहा गया है।
ઉત્તર–આ વાત ઉપચારથી તેમાં સિદ્ધ થાય છે, તેથી તેને પ્રરૂપક કહેલ છે, કારણ કે સમસ્ત જીવાદિક ભાવોનું સર્વરૂપે યથાર્થદશી કેવળજ્ઞાન છે અને શબ્દ, કેવળજ્ઞાન દ્વારા જોયેલ પદાર્થોનીજ પ્રરૂપણા કરે છે તેથી ઔપચારિક રીતે એવું માની લેવાય છે કે કેવળજ્ઞાન જ તેનું પ્રરૂપક છે.
(७) सम्पूर्णलोकालोकविपयक- द्रव्यानी न्यो वृत्ति छ मेनु નામ લેક છે. તેનાથી ઉલટે અલક છે. તેમાં આકાશના સિવાય બીજું કઈ દ્રવ્ય નથી. તે અનંત અને અસ્તિકાયરૂપ છે. લેક અને અલોકમાં જે કંઈ શેય પદાર્થ હોય છે, તેનું સર્વરૂપથી પ્રકાશક હોવાથી તે સંપૂર્ણ કાલક વિષયક કહેવાય છે.
(C) अनंतपर्याय-भत्या ज्ञान म स द्रव्याने अने भनी કેટલીક પર્યાને પરોક્ષ-પ્રત્યક્ષરૂપથી જાણે છે, એજ પ્રમાણે આ જ્ઞાન જાણુતું નથી પણ આ (જ્ઞાન) તો સમસ્ત દ્રવ્યને અને તેમની સમસ્ત પર્યાયને યુગપત્ પ્રત્યક્ષ જાણે છે, તેથી આ જ્ઞાનને અનંત પર્યાય કહેલ છે.