________________
१५०
‘नन्दीसूत्रे ____ उच्यते-इह सर्वा लब्धयः साकारोपयोगवतः प्रजायन्ते, अवधिरपि लब्धिविशेषतया प्रोच्यते, अतोऽसौ प्रथममुत्पद्यमानो ज्ञानरूप एव जायते, न तु दर्शनरूपः, तत्र हि क्रमेणोपयोगः प्रवर्तते, ज्ञानोपयोगानन्तरं दर्शनरूपोऽपि, तस्मात् प्रथमतो ज्ञानमुक्तं, पश्चाद्दर्शनम् । ___ अथवा-इहाध्ययने सम्यग्ज्ञानं प्ररूपयितुमुपक्रान्तम् । यतोऽनुयोगमारम्भेऽवश्यं मङ्गलाय ज्ञानपञ्चकरूपो भावनन्दिर्वक्तव्य इति तत्परूपणार्थमिदमध्यय
शंका-ज्ञान के पहिले दर्शन होता है बाद में ज्ञान, फिर क्या कारण है जो ऐसे क्रम का उल्लंघन करके सूत्रकारने सूत्र में पहिले "जानता है" ऐसा कहा और पश्चात् "देखता है" ऐसा कहा ?। ___ उत्तर-इस प्रकार के कहने का भाव सूत्रकार का यह है-जितनी भी लब्धियां होती हैं वे सब साकार उपयोग वाले जीव के होती हैंनिराकार उपयोग वाले जीव के नहीं, अतः अवधि भी एक लब्धिविशेष है। इस कारण जब यह प्रथम उत्पन्न होती है तो ज्ञानरूप ही उत्पन्न होती है, दर्शनरूप नहीं । इस में क्रमशः उपयोगों की प्रवृत्ति होती है । ज्ञानोपयोग के बाद दर्शनरूप भी उपयोग होता है, इसलिये सूत्रकारने सूत्र में पहिले ज्ञान कहा और इसके बाद में दर्शन कहा है।
अथवा-इस अध्ययन में सम्यग्ज्ञान की प्ररूपणा ही मुख्यतः करनी है, इसी लिये अनुयोग के प्रारंभ में मंगलनिमित्त ज्ञानपंचकरूप भावनंदी वक्तव्य है, और इसी भावनंदी की प्ररूपणा के लिये इस
શંકા-જ્ઞાનની પહેલા દર્શન હોય છે પછી જ્ઞાન. તે પછી શા માટે એવા કમનું ઉલ્લંઘન કરીને સૂત્રકારે સૂત્રમાં પહેલાં “ જાણે છે” એવું કહ્યું भने पछी " छे" मे ४ह्यु छ?
ઉત્તર–આ પ્રમાણે સૂત્રકારના કથનને ભાવ આ છે–જેટલી પણ લબ્ધિઓ હોય છે તે બધી સાકાર ઉપયોગવાળા જીવને હોય છે, નિરાકાર ઉપગવાળાં જીવને નહીં. કારણ કે અવધિ પણ એક ખાસ લબ્ધિ છે. તે કારણે તે જ્યારે પ્રથમ ઉત્પન્ન થાય છે ત્યારે જ્ઞાનરૂપે જ ઉત્નન્ન થાય છે. દર્શન રૂપે નહી. તેમાં ક્રમશઃ ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. જ્ઞાનેપગની પછી દર્શનરૂપ પણ ઉપયોગ હોય છે. તેથી સૂત્રકારે સૂત્રમાં પહેલું જ્ઞાન કહ્યું છે અને પછી દર્શન કર્યું છે.
અથવા–આ અધ્યયનમાં સમ્યજ્ઞાનની પ્રરૂપણા જ મુખ્યત્વે કરવાની છે. તેની અનુગની શરૂઆતમાં મંગળ નિમિત્ત જ્ઞાન પંચકરૂપ ભાવનંદી વક્તવ્ય છે. અને એજ ભાવનંદીની પ્રરૂપણાને માટે આ અધ્યયનને પ્રારંભ થયો છે.