________________
शानचन्द्रिकाटीका-शानभेदाः।
१२७ असंख्येयाकाशखण्डानि स्पृशति, अत एतावदुत्कृष्टक्षेत्रमवधेविपयः, इत्युक्तं भवतीत्यादि स्वयमेव वक्ष्यतीति ॥
ननु षड्भेदानां कल्पनं किमर्थं क्रियते, अयुक्तमेतत्, तथाहि-एकैकाकाशप्रदेशावगाहिना जीवानां घनो यावत एव आकाशप्रदेशान् आक्रामति, प्रतरोऽपि तेपां तावत एव आकाशप्रदेशान् आक्रामति, श्रेणिरपि तेपां तावत एव तान् स्पृशति। संवृत्तप्रसारितनेत्रपटाक्रान्ताकाशप्रदेशवदित्येवमसंख्येयाकाशप्रदेशावगाढजीवधन-प्रतर-श्रेण्याक्रान्ताकागप्रदेशानामपि स्वस्थाने संख्या तुल्यैव भावनीयेत्यतोऽवगाहभेदद्वयवान् घन एवास्तु, प्रतरो वा श्रेणिरेव वाऽस्तु, इति चेत् , क्षेत्र अवधिज्ञान का विषयभूत निर्दिष्ट किया गया है। इत्यादि सब बातें सूत्रकार आगे स्वयं ही स्पष्ट करेंगे। __ शंका-यह जो छह भेदों की कल्पना की गई है-वह अयुक्त है, क्यों कि एक एक आकाश के प्रदेशमें अवगाही जीवों का घन जितने आकाश के प्रदेशों को छूता है उतने ही प्रदेशों को उनका प्रतर भी छता है और श्रेणि भी उनकी उतने ही प्रदेशों को छूती है। जिस प्रकार संकुचित अवस्थामें रक्खा हुआ नेत्रपट जब पसार दिया जाता है तो वह जैसे संकुचित अवस्थामें जितने आकाशप्रदेशों को घेरे हुए था उतने ही प्रदेशों को वह पसार देने पर भी घेरता है। इस तरह असंख्येय आकाश प्रदेशोंमें अवगाही जीव का घन, प्रतर एवं श्रेणी ये सब अपने २ द्वारा
आक्रान्त हुए आकाश प्रदेशों को उतना ही छूएंगे कि जितने आकाश प्रदेशों को एक दूसरेने छूआ है, कारण अपने २ स्थानमें आकाशप्रदेशों અવધિજ્ઞાનનું વિષયભૂત નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. ઈત્યાદિ બધી વાતે સૂત્રકાર આગળ જાતે જ સ્પષ્ટ કરશે.
શંકા–આ જે છભેદેની કલ્પના કરેલ છે. તે અગ્ય છે, કારણ કે એક એક આકાશના પ્રદેશમાં અવગાહી જીવેને ઘન જેટલા આકાશના પ્રદેશને સ્પર્શે છે એટલાજ પ્રદેશને તેને પ્રતર પણ સ્પશે છે, અને તેમની શ્રેણિ પણ એટલા જ પ્રદેશને સ્પશે છે. જે રીતે સંકુચિત અવસ્થામાં રાખેલ નેત્રપટ્ટ જ્યારે વિસ્તારવામાં આવે છે ત્યારે તે જેમ સંકુચિત અવસ્થામાં જેટલા આકાશ પ્રદેશોને ઘેરેલ હતો એટલા જ પ્રદેશને તે વિસ્તારવાથી પણ ઘેરે છે, એ જ રીતે અસંખેય આકાશ પ્રદેશોમાં અવગાહી જીવના ઘન પ્રતર અને શ્રેણી એ સૌ પિત પિતાના વડે આક્રાન્ત થયેલ આકાશ પ્રદેશને એટલે જ સ્પર્શશે કે જેટલો આકાશ પ્રદેશને એક બીજાએ સ્પર્યો છે કારણ કે પત પિતાનાં સ્થાનમાં અકાશ પ્રદેશોની સંખ્યા તુલ્ય જ છે