SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ शानचन्द्रिकाटीका - ज्ञानभेदा । ११५ प्रदेशावगाहोऽप्यस्तु, इति चेन्नैवम्, कल्पनाऽपि सति संभवेऽविरोधिन्येव कर्तव्या, किं विरोधेन १ तस्मात् - असंख्येयाकाशप्रदेशलक्षणस्वावगाहे श्रेण्यामे कैकजीव स्थापनेन यः श्रेणिलक्षणः पष्ठः पक्षः स एव श्रुते आदिष्टत्वात् ग्राह्यः । शेषास्तु से एक एक प्रदेशमें एक एक जीवका अवगाह मान लिया जावे तो आगम विरुद्धता कैसे आसकेगी ? उत्तर - ऐसा नहीं कहना चाहिये, कारण कि कल्पना भी वही की जानी चाहिये कि जो वहां संभवित होती हो, और जिसमें कोई विरोध नहीं आता हो । पूर्वोक्त कल्पना तो अविरोधिनी नहीं है । उसमें आगम से दोष आता है, आगसमें एक जीव का आधारक्षेत्र लोकाकाश के असंख्यातवें भाग से लेकर सम्पूर्ण लोकाकाशतक हो सकने का बतलाया गया है । यद्यपि लोकाकाश असंख्यातप्रदेश परिमाण है तथापि असंख्यात संख्या के भी असंख्य प्रकार होने से लोकाकाश के ऐसे असंख्यात भागों की कल्पना की जा सकती है, जो अंगुला संख्येयभाग परिमाण हो । इतना छोटा एक भाग भी असंख्यात प्रदेशात्मक ही होता है । उस एक भाग में कोई एक जीव रह सकता है, उतने दो भागमें भी रह सकता है । इसी तरह एक २ भाग बढ़ते २ आखिरकार सर्वलोक में भी एक जीव रह सकता है, अर्थात् जीवद्रव्य का छोटे से छोटा आधारक्षेत्र अंगुला संख्येय भाग એક જીવની અવગાહના માનવામાં આવે તે આગમવિરૂદ્ધતા કેવી રીતે આવી શકશે? ઉત્તર—એવું ન કહેવું જોઈ એ કારણ કે કલ્પના પણ એવી જ કરવી જોઈ એ કે જે ત્યાં સંભવિત થતી હોય, અને જેમાં કાઈ વિરાધ આવતા ન હાય. પૂર્વોક્ત કલ્પના તે અવિરાધિની નથી, તેમાં આગમથી દોષ આવે છે. આગમમાં એક જીવવુ આધારક્ષેત્ર લેાકાકાશના અસંખ્યાતમાં ભાગથી લઈ ને સંપૂર્ણ લેાકાકાશ સુધી હોઈ શકવાનુ ખતાવ્યુ છે. જે કે લેાકાકાશ અસંખ્યાત પ્રદેશપરિમાણુ છે તા પણ અસંખ્યાત સંખ્યાના પણ અસંખ્યાત પ્રકાર હાવાથી લેાકાકાશના એવા અસંખ્યાત ભાગેાની કલ્પના કરી શકાય છે કે જે આગળના અસંખ્યેયભાગપરિમાણુ હાય. આવડા નાના એક ભાગ પણ અસંખ્યાત પ્રદેશાત્મક જ હોય છે. તે એક ભાગમાં કાઈ એક જીવ રહી શકે છે, એટલા એ ભાગમાં પણ રહી શકે છે, આ રીતે એક એક ભાગ વધતા વધતા છેવટે સલેાકમાં પણ એક જીવ રહી શકે છે, એટલે કે જીવદ્રવ્યનુ` નાનામાં નાનુ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy