________________
मन्दीसूत्रे इयमत्र भावना-इह यः सर्वोत्कृष्टः स्नेहः स केवलिपज्ञाछेदनकेन छिद्यते, छित्त्वा छित्त्वा च निर्विभागा भागाः पृथक् पृथग् व्यवस्थाप्यन्ते । तत्र जगति ये केचित् परमाणव एकेन स्नेहस्य निविभागेन भागेन युक्ताः सन्ति, तेषां समुदायः प्रथमा वर्गणा । ये तु द्वाभ्यां स्नेहाविभागाभ्यां युक्ताः परमाणवः सन्ति तेषां समुदायो द्वितीया वर्गणा । एवं त्रिभिश्चतुर्भिः पञ्चभिश्च स्नेहाविभागयुक्तानां पुद्गलानां समुदायस्तृतीया, चतुर्थी, पञ्चमी च वर्गणा । एवं संख्ये यैः स्नेहाविभागैयुक्तानां पुद्गलानां समुदायः संख्येया वर्गणा वाच्याः। असंख्ये यैः स्नेहाविभागयुक्तानां पुद्गलानां समुदायस्तु असंख्येया वर्गणा भवन्ति । अनन्तैः स्नेहाविभागैर्युक्तानां पुग___इसका अभिप्राय इस प्रकार है-इन वर्गणाओं में जो सर्वोत्कृष्ट स्नेह है उसके, केवली की प्रज्ञारूप छैनी से छेद-खंड-करो, छेद करते २ जो अंतमें अविभाग खंड निकले उन्हें पृथक् एक तरफ रख दो। इस तरह जगतमें जो कोइ परमाणु एकस्नेहगुण के अविभाग भागवाले हैं, उनके समुदायरूप यह प्रथम वर्गणा निकल आती है । इसी तरह जो पुद्गलपरमाणु दो स्नेहगुण के अविभाग भाग से युक्त हैं उनके समुदायरूप द्वितीयवर्गणा स्थापित हो जाती है। इसी तरह तीन, चार पांच स्नेहगुण के अविभाग भागों से युक्त पुद्गलपरमाणुओं के समुदायरूप तृतीय चतुर्थ, पंचम वर्गणाएँ हो जाती हैं। इसी प्रकार संख्यात स्नेहगुण के अविभागभागों से विशिष्ट पुद्गलों के समुदायरूप संख्यातवर्गणाए, असंख्यात स्नेहगुण के अविभागभागों से युक्त पुद्गलों के समुदायरूप असंख्यात वर्गणाएं, एवं अनंत स्नेहगुण के अविभागभागों से युक्त
તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-એ વર્ગણાઓમાં જે સર્વોત્કૃષ્ટ સ્નેહ છે તેના કેવળીની પ્રજ્ઞારૂપી છની (છીણ) થી છેદ (ખંડ) કરે, છેદ કરતાં કરતાં છેવટે જે અવિભાજ્ય નિકળે તેને જુદે એક બાજુ મૂકી દે. આ રીતે જગતમાં જે કાઈ પરમાણુ એક સ્નેહગુણના અવિભાજ્ય ભાગવાળાં છે એમના સમુદાયરૂપ આ પહેલી વર્ગ નિકળી આવે છે. આ રીતે જે પુદ્ગલપરમાણુ બે સ્નેહગુણના અવિભાજ્ય ભાગથી યુક્ત છે તેમના સમુદાયરૂપ બીજી વગણા સ્થાપિત થઈ જાય છે. એ જ પ્રમાણે ત્રણ, ચાર પાંચ સ્નેહગુણના અવિભાજ્ય ભાગથી યુક્ત પુદ્ગલ પરમાણુઓના સમુદાયરૂપ ત્રીજી, ચોથી, પાંચમી વગણાઓ થઈ જાય છે. એ જ રીતે સ ખ્યાત નેહ ગુણના અવિભાજ્ય ભાગોથી વિશિષ્ટ પુદગલના સમુદાયરૂપ સ ખ્યાત વર્ગણાઓ, અસંખ્ય રહગુણના અવિભાજ્ય ભાગોથી યુક્ત પુદ્ગલેના સમુદાયરૂપ અસંખ્યવર્ગણાઓ, અને અનંત સ્નેહરુ