________________
नन्दीसूत्र =सकलं-परिपूर्ण, संपूर्णज्ञेयग्राहित्वात् ३॥ यद्वा-केवलम् असाधारणम् , अनन्यसदृशं, तादृशाऽपरज्ञानाभावात् ४ । यद्वा-केवलम् अनन्तम् अपतिपातित्वेन पर्यवसानरहितत्वात् , ज्ञेयानन्तत्वाच्च ५। इत्येवमेकादिष्वर्थेषु केवलशब्दोऽत्र वर्तते। केवलं च तज्ज्ञानं चेति केवलज्ञानम् । आत्यन्तिक-निरवशेष-ज्ञानावरणीयकर्मक्षयप्रभवं करतलकलितनिस्तुलस्थूलमुक्ताफलायमानयथाऽवस्थिताऽशेषभूतभवद्भाविभावस्वभावावभासकं ज्ञानं केवलज्ञानम् । कारण कि यह ज्ञान सकल आवरणों के क्षय होने पर ही होता है । अथवा-जो ज्ञान सम्पूर्ण होता है वह केवलज्ञान है । यहां केवलका अर्थ सम्पूर्ण ऐसा बतलाया गया है, कारण कि यह ज्ञान सम्पूर्ण पदार्थों को रूपी अरूपी समस्त त्रिकालवर्ती पदार्थसमूह को ग्रहण करता है ३ । अथवा-जो ज्ञान असाधारण होता है उसका नाम केवलज्ञान है। यहां केवल शब्दका अर्थ असाधारण किया गया है, कारण कि इसके जैसा
और कोई दूसरा ज्ञान नहीं होता है ४ । अथवा जो ज्ञान अनंत होता है उसका नाम केवलज्ञान है। यहां केवलका अर्थ अनंत किया गया है, कारण कि एक वार आत्मामें इस ज्ञानके हो जाने पर फिर इसका प्रतिपात नहीं होता है । तथा अनंत ज्ञेयों के जानने से भी यह अनंत माना गया है ५। इस तरह इन पांच अर्थोंवाला जो ज्ञान होता है वही केवलज्ञान है, ऐसा जानना चाहिये । तात्पर्य इसका यही है कि इस ज्ञानमें ज्ञानावरणीय कर्मका समूल क्षय होता है । भूत भविष्यत् एवं वर्तશુદ્ધ કર્યો છે. કારણ કે આ જ્ઞાન સર્વે આવરણે નષ્ટ થતાં જ થાય છે૨. અથવા જે જ્ઞાન સપૂર્ણ હોય છે તે કેવળજ્ઞાન છે. અહીં કેવળને અર્થ સંપૂર્ણ દર્શાવાય છે, કારણ કે આ જ્ઞાન સંપૂર્ણ પદાર્થોને રૂપી, અરૂપી સમસ્ત ત્રિકાલવતી પદાર્થ સમૂહને ગ્રહણ કરે છે ૩ અથવા જે જ્ઞાન અસાધારણ હોય છે તેનું નામ કેવળજ્ઞાન છે. અહીં કેવળ શબ્દને અર્થ અસાધારણ કરાવે છે, કારણ કે તેના જેવું બીજુ કઈ જ્ઞાન નથી. અથવા જે જ્ઞાન અનંત હોય છે તેનું નામ કેવળજ્ઞાન છે. અહીં કેવળ અર્થ અનંત કરાયા છે, કારણકે આત્મામાં એક વખત આ જ્ઞાન થયા પછી તેને નાશ થતો નથી. તથા અનંત રેને જાણવાથી પણ તે અનંત મનાયું છું પ. આ રીતે એ પાંચ અર્થોવાળું જે જ્ઞાન થાય છે એ જ કેવળજ્ઞાન છે, એવું જાણવું જોઈએ. તેનું તાત્પર્ય એ છે કે આ જ્ઞાનમાં જ્ઞાનાવરણીય કર્મોને મૂળમાંથી જ ક્ષય થાય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળના સર્વે પદાર્થો હસ્તામલકવત્ તેમાં પ્રતિબિં