________________
नन्दीसूत्रे
१६
ज्ञानं चेत्यवधिज्ञानम् । विपयस्य बहुत्वं स्वीकृत्यैवं व्युत्पत्तिरिति बोध्यम्, अन्यथा तिर्यग ऊर्ध्व वा विषय परिच्छिन्दानस्यावधिव्यपदेशो न स्यात् । यद्वा-अवधिर्मर्यादा रूपिष्वेव द्रव्येषु परिच्छेदकतया प्रवृत्तिरूपा, तदुपलक्षितं ज्ञानमवधिज्ञानम् । यद्वाअवधिना=मर्यादया - रूपिद्रव्याण्येव जानातीति व्यवस्थया ज्ञानम् अवधिज्ञानम् । यद्वा- अब = मर्यादया = 'एतावत् क्षेत्रं पश्यन् एतावन्ति द्रव्याण्येतावन्तं कालं पश्यती'त्यादिनियमितक्षेत्रादिलक्षणया, धीयते = परिच्छिद्यते रूपिवस्तुजातम् अनेनेत्यवधिः, अधिवास ज्ञानं चेत्यवधिज्ञानम् । आत्मनो रूपिद्रव्यसाक्षात्कारणमिन्द्रियमनोनिरपेक्षो ज्ञानविशेषोऽवधिज्ञानम् । उक्तञ्च—
जिसके द्वारा नीचे प्रदेशमें विस्तृत वस्तुको आत्मा जानता है उसका नाम अवधि है । इस तरह अधोविस्तृत विषयको जाननेवाला ज्ञान अवधिज्ञान है, यह फलितार्थ निकलता है । विषयकी बाहुल्यता की अपेक्षा से ही यह व्युत्पत्ति की गई जाननी चाहिये, नहीं तो जो विषय तिर छे व ऊँचे फैले हुए हैं उनको जाननेवाला ज्ञान अवधिज्ञान नहीं कहा जा सकेगा । अथवा अवधि - शब्दका अर्थ मर्यादा भी होता है। इस ज्ञानमें मर्यादा यही है कि यह रूपी द्रव्यों को ही स्पष्ट जानता है, अरूपी द्रव्योंको नहीं । अथवा - द्रव्य, क्षेत्र, काल एवं भावकी मर्यादाको लेकर जो ज्ञान, रूपी पदार्थों को स्पष्ट जानता है वह अवधिज्ञान है । इस ज्ञानमें इन्द्रिय और मनकी अपेक्षा नहीं रहती है । इनकी अपेक्षा विना किये ही यह ज्ञान द्रव्यादिक की मर्यादा को ले कर रूपी पदार्थ को जानता है, कहा भी है
વિસ્તૃત વસ્તુને આત્મા જાણે છે, તેનુ નામ અવિધે છે. આ રીતે અધાવિસ્તૃત વિષયને જાણનારૂ જ્ઞાન અવધિજ્ઞાન છે, એવા ફલિતાર્થ નીકળે છે. વિષયની માહુલ્યતાની અપેક્ષાએ જ આ વ્યુત્પત્તિ કરેલ છે, એમ માનવું જોઈએ, નહીં' તે જે વિષય ત્રાસા, અથવા ઊંચે ફેલાયેલ છે તેમને જાણનારૂ જ્ઞાન અવધિજ્ઞાન કહી શકાશે નહી .
અથવા અવધિ-શબ્દના અર્થ મર્યાદા પણ થાય છે. આ જ્ઞાનની મર્યાદા એ છે કે તે રૂપી દ્રબ્યાને જ સ્પષ્ટ જાણે છે, અરૂપી દ્રવ્યોને નહીં. અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા લઈને જે જ્ઞાનરૂપી પદાર્થાને સ્પષ્ટ રીતે જાણે છે તે અવધિજ્ઞાન છે. એ જ્ઞાનમાં ઈન્દ્રિય અને મનની આવશ્યકતા રહેતી નથી—તેની અપેક્ષા કર્યા વિના જ એ જ્ઞાન દ્રવ્યાદિકની મર્યાદાને લઈને રૂપી यद्दार्थने लगे छे. उप --