SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ जम्बूद्वीपप्राप्ति न्मुहूर्त्तप्रमाणक रात्रिंदिवस्य नियतत्वात् तदा यदा दिवसोऽष्टादशमुहूर्त्तप्रमाणकस्तदा रात्रि दशमुहूर्त्तप्रमाणा, यदा च रात्रि द्वादशमुहूर्त्तप्रमाणा तदा तत्र दिवसोऽप्टादशमुहर्तप्रमाणक इति । अथ यदा भरतक्षेत्रेऽष्टादशमुहर्त्तप्रमाणो दिवस स्तदा विदेक्षेत्रेषु द्वादशमुहर्तप्रमाणा रजनी तदा द्वादशमुहूर्तेभ्यः परराने अतिक्रान्तत्वेन पइमुहान् यावत् केन काठेन भवितव्यम् एवं भरतक्षेत्रेऽपि वक्तव्यम् । तत्रोच्यते अत्र मुहर्तगम्यक्षेत्रऽवशिष्टे सति तत्र सूर्यस्योदयमानत्वेन दियसेनेति तच्च सूर्योदयास्तान्तरविचारणेन तन्मण्डलगतदृष्टिपथप्राप्तता विचारणेनोपपद्यते इति । नन्वेवं सति सूर्यस्योदयोऽस्तमयनं चानियतं प्राप्तम् ? इति चे दिष्टमेवतत् तदुक्तम्' 'जह जह समए समए पुरभो संचरइ भक्खरो गयणे। तह वह इओ वि नियमा जायइ रयणीइ भावत्यो ॥१॥ ' एवं च सइ नराणं उदयस्थमयणाई होतऽनियमाई। . सइ देसकालभेए कस्सइ किंचीय दिस्सए नियमा ॥२॥ लगती है और जब रात्रि १८ मुहूर्त की होती है तब दिन १२ मुहर्त का होने लगता है भरतक्षेत्र में जब १८ मुहूर्त प्रमाण का दिन होता है तब विदेह क्षेत्रों में १२ मुहूर्त की रजनी-रात्रि-होती है यहां ऐसी आशंका हो सकती है कि जय १२ मुहूर्त की पररात्रि अतिक्रान्त-समाप्त हो जाती है की ६ मुहर्त तक कोन काल होता है ? इसी तरह भरत क्षेत्र में भी कहलेना चाहिये तो इस शङ्का का समाधान ऐसा है-मुहूर्तगम्य क्षेत्र के अवशिष्ट रहने पर वहां पर सूर्य के-उदय मानकी अपेक्षा दिन होता है यह कथन सूर्योदय और उसके अस्तके अन्तर के विचार से उस मण्डलगत दृष्टिपथ प्राप्तता के विचार से-यन जाता है - शङ्का-नो फिर इस तरह के समाधान से सूर्यका उदय और उसका अस्त नियमित नहीं बन पाता है-अनियत हो जाता है तो ऐसा हमें इष्ट ही है यही इसका उत्तर है-कहा भी हैજેટલી થવા માંડે છે. અને જ્યારે ૨ ત્રિ ૧૮ મુહુર્તની થાય છે ત્યારે દિવસ ૧૨ મુહૂર્તાને થવા માંડે છે. ભરતક્ષેત્રમાં જ્યારે ૧૮ મુહૂર્ત પ્રમાણ જેટલો દિવસ હોય છે ત્યારે વિદેહક્ષેત્રમાં ૧૨ મુહૂર્તની રાત હોય છે. અહીં એવી આશંકા ઉદ્ભવી શકે તેમ છે કે જ્યારે ૧૨ મુહૂર્તની વાત પરરાત્રિ અતિક્રાન્ત-સમાપ્ત થઈ જાય છે તે ૬ મુહૂર્ત સુધી કયે કાળ હોય છે ? તે આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે મુહૂર્ત ગમ્યક્ષેત્ર અવશિષ્ટ રહે છે ત્યારે ત્યાં સૂર્યના ઉદયમાનની અપેક્ષાએ દિવસ હોય છે. આ કથન સૂર્યોદય અને તેને અસ્તના અતરને વિચારથી તે મંડળગત દષ્ટિપથ પ્રાપ્તતાના વિચારથી બની જાય છે. શંકાતે પછી આ જાતના સમાધાનથી સૂર્યને ઉદય અને તેને અસ્ત નિયમિત બની શકતું નથી. એટલે કે અનિયત થઈ જાય છે–તે આવું જ અમારા માટે ચોગ્ય છે અને જવાબ આ પ્રમાણે કહેલ છે
SR No.009347
Book TitleJambudwip Pragnaptisutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages569
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jambudwipapragnapti
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy