________________
जम्बूद्वीपप्रतिस्त्र पट्पष्टिः सप्तपष्टिभागाः, इत्येवं प्रमाणकं शोधनकं शोधनीयम्, तत्र च पष्टेनवमुहर्ताः शुद्धाः स्थिताः पञ्चाशत् सप्तपञ्चाशत् तेभ्य एक मुहूत्तं गृहीत्वा द्वापष्टिभागी कृतः तेच द्वापष्टिभागराशि पञ्चकरूपे प्रक्षिप्यन्ते जाताः सप्तपष्टिभागाः तेभ्यश्चतुर्विंशतिः शुद्धाः स्थिताः, पश्चात् त्रिचत्वारिंशत् तेभ्य एक रूपमादाय सप्तपप्टि भागी क्रियते, तेच सप्तपष्टिरपि भागाः सप्तपष्टिभागामध्ये प्रक्षिप्यन्ते जाता अष्टपष्टिभागाः तेभ्यः पट्पप्टि: शुद्धाः स्थिती पश्चात् द्वौ सप्तपप्टिभागौ, ततः त्रिंशतामहः श्रवणः शुद्धः, स्थिताः पश्चात् मुहाः पविशतिः तत हदमायातं यद् धनिष्ठा नक्षत्रस्य त्रिपु हर्तपु एकस्य च मुहूर्तस्यैकोनविंशति संख्एकेषु द्वापष्टिभागेषु एकस्य च द्वापष्टिभागस्य पञ्चपष्टिसंख्यक सप्तपष्टि मागेषु शेषेषु प्रथमा पौर्णमासी समाप्ति मुपगच्छति, एवं पञ्चानां युगमाविनीनां श्राविष्ठीनां पूर्णिमानां क्वचित् श्रवणनक्षत्रग क्वचित् धनिष्ठानक्षेत्रण परिसमाप्तितिव्येति ॥
श्राविष्ठी पूर्णािमाया नक्षत्रयोग दर्शयित्वा प्रोष्ठपदी पूर्णिमाया नक्षत्र योग दर्शयितुचाहिये इसमें ६० के नौ मुहूर्त शुद्ध हैं बचे हुए '११ मुहत्तों में से फिर १ मुहूर्त को ६२ भागों में विभक्त करके उन्हें ५ भागों के साथ मिला देना चाहिये. ६७ भाग हो जाते हैं इनमें २४ भाग शुद्ध हैं और बाकी के ४३ में से फिर एक भाग को लेकर ६७ भागों में उसे भाजित करना चाहिये, और ६७ भागों के १ भाग के साथ जोड देना चाहिये इस प्रकार से ६८ भाग हो जाते हैं इनमें ६६ भाग शुद्ध हैं २ बचे हुए अष्टषष्टिभाग अशुद्ध हैं इस तरह ३० मुहर्तों से श्रवण नक्षत्र शुद्ध है इससे यह बात समझ में आनी है कि धनिष्ठा नक्षत्र के ३ मुहूर्तों मे और एक मुहूर्त के १९ ढापष्टि भागों में और एक द्वाषष्टि भाग के शेष पंचषष्टि संख्यक सप्तषष्टि भागों में प्रथमा पौर्णमासी समाप्त होती है इस प्रकार पांच युगभाविनी श्राविष्ठी पूर्णिमाओ का कहीं श्रवण नक्षत्र के साथ कहीं धनिष्ठा नक्षत्र के साथ परिसमाप्ति काल जानना चाहिये। મુહુ એક મુહૂર્તના ૨ ભાગ, ફ ભાગના હું ભાગ આ રૂપ શોધનક શોધ જોઈએ. આમાં ૬૦ ના નવ મુહુર્ત શુદ્ધ છે. વધેલા ૫૧ સુહૂર્તોમાંથી પછી ૧ મુહૂતને ૧૨ ભાગમાં વિભક્ત કરીને તેમને ૫ ભાગેની સાથે જોડી દેવા જોઈએ આથી ૬૭ ભાગ થઈ જાય છે જેમાં ૨૪ ભાગ શુદ્ધ છે અને બાકીના ૪૩ માછી વળી એક ભાગ લઈને ૬૭ ભાગમાં તેનું વિભાજન કરવું જોઈએ અને ૬૭ ભાગોના ૧ ભાગની સાથે તેને જોડી દેવો જોઈએ આ રીતે ૬૮ ભાગ થઈ જાય છે જેમાં ૬૬ ભાગ શુદ્ધ છે. બે વધેલા ૬૮ ભાગ અશુદ્ધ છેઆ રીતે ૩૦ મુહૂર્તીથી શ્રવણ શુદ્ધ છે આનાથી એ હકીકત સમજમાં આવી જાય છે કે ધનિષ્ઠા નક્ષત્રના ૩ મુહૂર્તોમાં અને ૧ મુહૂર્તના ભાગોમાં અને ૧ ભાગના શેપ ૬૫ ની સંખ્યા ૬૭ ભાગોમાં પ્રથમ પર્ણમાસી સમાપ્ત થઈ જાય છે. આ રીતે પાંચ યુગભાવિની શ્રાવિષ્ઠી પૂર્ણિમાની કયારેક શ્રવણ નક્ષત્રની સાથે તે કયારેક ધનિષ્ઠા નક્ષત્રની સાથે પરિસમાપ્તિ જાણવી જોઈએ,