________________
जम्बूद्वीपप्रश्नप्तिस्त्र दत्ते सति यो लभ्यते स चन्द्रस्य योगो भवति इति । अयं गावः-कश्चित् शिष्यो नक्षत्राणां सूर्यचन्द्रयोगविपये सञ्जातकुतूहलो गुरु पृच्छति, भो परमकृपालो, गुरो ! यत्र सूर्यः पदिव. सान् एकविंशति च मुहूर्तान् भवतिष्ठते तत्र नक्षत्रे चन्द्रः कियत् कालपर्यन्तं तिष्ठतीति ? एतादृशशङ्का यत्र जायते तत्र गुहूर्तराशिकरणार्थ पदिवसाः त्रिंशसंख्यया गुण्याने गुणयिता चोपरितना एकविंशतिमुहूर्ताः प्रक्षिप्यते ततो जाते द्वेशते एकाधिके १ ०१, ते पुनः पञ्चभिगुण्यन्ते तदा जायते पञ्चाधिकं सहस्रमेकम् १००५, तस्य सप्तपष्टिसंख्याया भागे हृते लब्धाः पञ्चदशमुहूर्ताः एतावानेवाद्धक्षेत्राणां प्रोकं चन्द्रेण सह योग आयाति एवमेव सप्रक्षेत्राणां द्वद्धक्षेत्राणां नक्षत्राणा मभिजितश्च चन्द्रेण समं योगो ज्ञातव्य इति चन्द्ररवियोग द्वारम् ।।
इनि चतुर्विशतिमसूत्रम् ॥ सू० २४ ॥ की मुहर्त राशि करके उसे ५ से गुणित कर देना चाहिये और फिर उसमें ६७ का भाग दे देना चाहिये भाग के देने पर जो लभ्य होता है वह चन्द्र का योग होता है किसी शिष्य ने नक्षत्रों के सूर्य चन्द्र योग के विषय में कुतुहल वश गुरु से ऐसा पूछा-हे परम कृपालो ! गुरो ! जिस नक्षत्र पर सूर्य छ दिन तक और २१ मुहूर्त तक रहता है उस नक्षत्र पर चन्द्र कितने काल तक रहता है ? तो इस प्रकार की शंका होने पर मुहूर्तराशि करने के लिये ६ दिवस ३० संख्या से गुणित करना चाहिये और फिर आगतराशि में २१ जोड देना चाहिये तब ३०४६% १८०+२०१० मुहूर्तों का प्रमाण निकलता है २०१ में ५ का गुणा करने पर १००५ राशि होती है, इस राशि में ६७ का भाग देने पर १५ मुहूर्त आते हैं सो इतना मुहूर्त प्रमाण अर्द्धक्षेत्र वाले नक्षत्रों में से प्रत्येक रक्षत्र का चन्द्र के साथ योग काल निकल आता है इसी तरह समक्षेत्र वाले, दय क्षेत्रवाले नक्षत्रां का और अभिजित् नक्षत्र का चन्द्र के साथ समयोग काल जानना चाहिये।२४॥
चन्द्र रवि योग द्वार समाप्त ॥ મુહ રાશિ કરીને તને ૫ થી ગુણ નાખવા જોઈએ અને ત્યારબાદ તેને ૬૭ થી ભાગવા જોઈએ. ભાગાકાર કરવાથી જે જવાબ આવશે તે ચન્દ્રન ગ હોય છે કેઈ એક શિષ્ય નક્ષત્રના સૂર્ય ચન્દ્ર યાગના વિષયમાં જિજ્ઞાસાવશ ગુરૂને આ પ્રમાણે પૂછયું–હે પરમકૃપાળુ ગુરૂદેવ ! જે નક્ષત્ર પર સૂર્ય છ દિવસ સુધી અને ૨૧ મુહૂર્ત સુધી રહે છે. તે નક્ષત્ર પર ચન્દ્ર કેટલા કાળ સુધી રહે છે? આ જાતની શકાનું નિવારણ કરવા માટે મુહૂર્તરાશિ કરવા માટે ૬ દિવસને ૩૦ સંખ્યાથી ગુણવા જોઈએ અને ત્યારબાદ આગતરાશિમાં ૨૧ ઉમેરી દેવા જોઈએ આથી ૩૦૪૬=૧૮૦–૧=૨૦૧ મુહૂર્તાનું પ્રમાણ નિકળે છે. ૨૦૧ ને ૫ ગણું કરવાથી ૧૦૦ રાશિ થાય છે જેને ૬૭ વડે ભાગવાથી ૧૫ મુહૂર્ત આવે છે. આવી રીતે આટલા મુહૂર્ત પ્રમાણુ અદ્ધક્ષેત્રવાળા નક્ષત્રમાંથી પ્રત્યેક નક્ષત્રને ચન્દ્રની સાથે ગકાળ નિકળી આવે છે. આવી જ રીતે સમક્ષેત્રવાળ', દ્વયધક્ષેત્રવાળા, નક્ષત્ર અને અભિજિત્ નક્ષત્રને ચન્દ્રની સાથે સંગકાળ જાણ જોઈએ.
ચન્દ્ર રાશિગ સમાપ્ત