SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ३.१६ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्र पन्नता' किमादिकानि नक्षत्राणि, तत्र किम् नानं अदियेषां तानि क्रिमादिकानि प्रज्ञतानिकथितानीति संवस सरादि विषयक प्रश्नः, भगवानाह-'गोयमा !' इत्यादि, 'गोयमा हे गौतम ! 'चंदाइया संवच्छरा' चन्द्रादितः संवत्सराः, तत्र चन्द्र:-चन्द्रसंवन्तर आदिउँपा संवत्सराणां ते चन्द्रादिकाः संवत्सराः, चन्चन्द्राभिनर्द्धिनचन्द्राभिवद्धित नामक संवत्सर पञ्चकात्मक युगस्य प्रवृत्तौ सौ प्रथम श्चन्द्र संवर रस्या प्रवर्तनात्, नतु अभिवद्धितसंवत्सरस्य प्राथम्यं तस्य युगे त्रिंशन्मासातिकमे राद्धावादिति । अथ युगस्यादी प्रवर्तमानत्वात् चन्द्रसंवत्सरः संवत्सराणामादिः कथिा। तत्र युगस्यादित्वमेव कथम् इति चेत्रोच्यते आदिवाला है अहोरात्र में कोन आदिवाला है ३० नुहों में से कौन मुहर्त आदिवाला है ? ११ करणों में से कौल करण आदिवाला है ? नक्षत्रों में से कौन नक्षत्र आदि वाला है ? इसी प्रकार से "ऋतुओं में कौनसी ऋतु आदि वाली है" ऐसा भी प्रश्न किया गया समझ लेना चाहिये। सूत्र में जो बहुवचन का निर्देश हुआ है वह द्विवचन के निर्देश में किया गया जाना चाहिये क्योंकि अयन तो दो ही होते हैं इन प्रश्नों के उत्तर में प्रभु कहते हैं 'गोयला ! चंदाइया संवच्छरा' समस्त सवत्सरों में सब से प्रथम संवत्सर चन्द्र संवत्सर है युग संव त्सर के ५ भेद प्रकट किये जा बुके हैं इन पांच संवत्सरात्मक युग की प्रवृति होने पर सर्व प्रथम चन्द्र संवत्सर की ही प्रवृत्ति होती है. अभिवति संवत्सर की नहीं क्योंकि युग में जब ३० मास समाप्त हो जाते हैं तभी अनिवर्द्धित संवत्सर की प्रवृत्ति होती है। __ शंका-युगकी आदि में प्रवर्गमाल होने से चन्द्र संवार में अन्य संवत्सरों की अपेक्षा आदिता कही गई है, तो युग में आदिता कैले आती है ? પન્ના શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષ આ બંને પક્ષે માંથી કયો પક્ષ આદિવાળે છે? અહોરાત્રમાં કે આદિંવાળું છે ? મુહૂર્તોમાંથી કયું મુહૂર્ત આદિવાળું છે? ૧૧ કરણેમાંથી કયું કરણ આદિવાળું છે? નક્ષમાંથી કયું નક્ષત્ર આદિવાળું છે? એવી જ રીતે “તુઓમાં કઈ વસ્તુ આદિવાળી છે એ પણ પ્રશન કરવામાં આવેલ રામજે. સૂત્રમાં જે બહુવચનને ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે દ્વિવચનના નિશમાં કરવામાં આવેલે જાણ જોઈએ કારણ કે भयन 2. २१ डोय छे. मा प्रश्नांना उत्तरमा प्रमुछे-'गोयमा ! चंदाइया संवच्छरा' સમસ્ત સંવત્સરમાં સહુથી પ્રથમ સંવત્સર ચન્દ્ર સંવત્સર છે. યુગસંવત્સરના પાંચ ભેદ પ્રકટ કરવામાં આવ્યા છે. આ પાંચ સંવત્સરાત્મયુગની પ્રવૃત્તિ થવાથી સર્વપ્રથમ ચન્દ્ર સંવત્સરની જ પ્રવૃત્તિ થાય છે. અવિદ્ધિત સંવત્સરની નહીં કારણ કે ચુગમાં જ્યારે ૩૦ માસ સમાપ્ત થઈ જાય છે ત્યારે જ અભિવતિ સંવત્સરની પ્રવૃત્તિ થાય છે. શંકાયુગની આદિમાં પ્રવર્તમાન હોવાથી ચન્દ્રસંવત્સરમાં અન્ય સંવત્સરાની અપેક્ષાએ આદિતા કહેવામાં આવી છે, તે યુગમાં આદિતા કઈ રીતે આવે છે?
SR No.009347
Book TitleJambudwip Pragnaptisutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages569
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jambudwipapragnapti
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy