________________
manurmutament-
20
प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः सू. १५ नक्षत्राधिकारनिरूपणम्
२२३ तानि द्वयान्यपि नक्षत्राणि पट् तद्यथा-उत्तरभाद्रपद उत्तरफल्गुनी उत्तरापाढा रोहिणी पुनवसुः विशाखा चेति । तदत्र सीमापरिमाणाचारे अहोरात्रः सप्तपष्टी भागी ततः परिकल्प्यते इति समक्षेत्राणां सर्वेषां नक्षत्राणां प्रत्येकं सप्तपष्टि भागाः परिकल्प्यन्ते, अर्द्धक्षेत्रणां नक्षत्राणां तु त्रयस्त्रिंशदर्द्धश्च, द्वयर्द्धक्षेत्राणां नक्षत्राणाम् एश मर्द्धञ्च, अभिनिनक्षत्रस्य तु एकविंशतिः सप्तपष्टिभागाः, समक्षेत्राणि नक्षत्राणि पश्चदश इति सप्तपष्टिः पञ्चदशभिर्गु. ण्यते तदा सहस्र पश्चोत्तरं १००५ भाति, अर्द्धक्षेत्राणि नक्षत्राणि पडिति सार्दाः त्रयस्त्रिं. शत् पभिर्गुण्यते तदा भाति एकमधिकं द्विशतम् । द्वयर्द्धक्षेत्राणि नक्षत्राणि षट् ततः एक शतमीञ्च घडूभिर्गुणितं जातानि षट्शनानि व्युत्तराणि ६०३, अभिनिनक्षत्राविंशतिः, सर्व संख्यया जातानि अष्टादशशतानि त्रिंशदधिकानि १८३० । एतावद्भागपरिमाणमेकद्वितीय अर्ध जिन नक्षत्रों का होता है वे दयई नक्षत्र हैं-ये भी छह हैं-इनके नाम इस प्रकार से हैं- उत्तर भाद्रपदा, उत्तर फाल्गुनी उत्तरापाढा, रोहिणी, पुनर्वसु और विशाखा इम सीमा परिमाण विचार में अहोरात ६७ भागोवाला परिकल्पित किया गया है इसलिये समक्षेत्री जितने भी नक्षत्र हैं वे प्रत्येक प्रत्येक ६७ भागों वाले परिकल्पित किये गये हैं । अर्धक्षेत्री जो नक्षत्र हैं वे सब हर एक ३३॥ ३३॥ भागों वाले परिकल्पित किये गये हैं द्वय क्षेत्री जो नक्षत्र हैं उनके १००॥ भाग प्रत्येक के कल्पित किये गये है परन्तु अभिजित नक्षत्र के तो भाग कलित किये गये हैं समक्षेत्री नक्षत्र १५ है इसलिये ६७ से १५ गुणित होने पर १०७५ होते हैं अर्ध क्षेत्री नक्षत्र छह हैं इसलिये ३३।। को ६ से गुणित करने पर एक अधिक दो सौ होते हैं इन्य क्षेत्री नक्षत्र ६ है १००॥ को छसे गुणित होने पर ६०३ होते हैं अभिजित नक्षत्र २१ भागों वाला कल्पित किया गया हैं इन सब भागों का जोड १८३० होता है। ભરણી, આર્કી, અશ્લેષા, સવાતિ અને યેષ્ઠા તેમજ દ્વિતીય અર્ધ જે નક્ષત્રોનું હોય છે વયર્થ નક્ષત્ર છે. કયર્થ નક્ષત્રે પણ ૬ છે. તેમના નામે આ પ્રમાણે છે-ઉત્તરભાદ્રપદા, ઉત્તરફાગુની, ઉત્તરાષાઢા, રોહિણી, પુનર્વસુ અને વિશાખા આ સીમા પરિણામ વિચારમાં અહેરાત ૬૭ ભાગવાળા પરિકપિત કરવામાં આવેલ છે. એથી સમક્ષેત્રી જેટલા પણ નક્ષત્ર છે તેમાંથી દરેક ૬૭ ભાગવાળા પરિકલ્પિત કરવામાં આવેલા છે. અર્ધક્ષેત્રી જે નક્ષત્રે છે તેઓ સર્વેમાથી દરેક ૩૩-૩૩ાા ભગવાળા પરિકપિત કરવામાં આવેલા છે. કયર્ધ- ક્ષેત્રી જે નક્ષત્ર છે તેમના ૧૦૦ ભાગ દરેકના પરિકર્ષિત કરવામાં આવેલા છે. પરંતુ અભિજિત નક્ષત્રના તે ૩ ભાગ જ કપિત કરવામાં આવેલા છે. સમક્ષેત્રી નક્ષત્રે ૧૫ છે. એટલા માટે ૬૭ થી ૧૫ ગુણિત કરવાથી ૧૦૦૫ હોય છે. અર્ધક્ષેત્રી નક્ષત્ર ૬ છે. એટલા માટે ૩૩ ને ૬ થી ગુણિત કરવાથી એક અધિક બસો થાય છે. દ્વયર્ધક્ષેત્રી નક્ષત્રે ૬ છે, ૧૦ ને ૬ સાથે ગુણિત કરવાથી ૬૦૩ થાય છે. અભિજિત