SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्र ...... . . . . . . . स्त्रयोविंशतिः छेदकराशिःशते एकविंशत्यधिक २२१, ततः प्राप्यते-मुहूर्तस्यैकविंशत्यधिकशतद्वयभागाः २.२, एतावता कालेन द्वे अर्द्ध मण्डले परिपूर्ण चरति चन्द्र इति । अर्थात् एतावता कालेन परिपूर्णमेक मण्डलं चन्द्रश्चरतीति । तदेवं चन्द्रमण्डलकालस्य प्ररूपणम्, एतदनुसारेणैव मुहूतातिरपि भवति, तत्र यो द्वौ राशिदिवसौ तौ मुहूर्तकरणार्थ त्रिंशत्संख्यया गुण्यते तदा पष्टिमुहूर्ता भवन्ति उपरि विद्यमानयो द्वयोः क्षेपे कुने जाता द्वापष्टिः, एतेषां संकलनाथ द्वाभ्यां शताभ्यामेकविंशत्यधिकाभ्यां गुण्यते, गुणयित्वा च उरितनांशत्रयोविशतिः प्रक्षिप्यते, जातानि त्रयोदशसहस्राणि सप्तशतानि पञ्चविंशत्यधिकानीति, एतत् एकमण्डलकालगत मुहूर्त पम्वन्धि एकविंशत्यधिकशनद्वय भागानों परिमाणम्, तत खैराशिकरणम्, तत्र यदि त्रयोदशभिः सहस्त्रैः सप्तभिः शतैः पञ्चविंशत्यधिकै रेकविंशत्यधिकशतद्वय भांग देने पर दो मुहत लब्ध होते हैं । छेद्य छेदक-राशियों में आठ से अपव. तना-भाग करने पर छेद्य राशि २३ और छेदक राशि २२१ आती है। इस तरह एक मुहूर्त के २३ भाग प्राप्त होते हैं इतने काल में परिपूर्ण दो अर्ध मंडल पर चन्द्र अपनी गति करता है अर्थात् इतने काल में एक मंडल परिपूर्ण होता है और उस पर चन्द्र गति क्रिया करता है। यह चन्द्र मण्डल काल की प्ररूपणा है। इस के अनुसार ही मुहर्त गति भी होती है यहां जो दो राशिरूप दिवस आये है उनके मुहर्त करने के लिये ३० को २ से गुणित करने पर ६० मुहत होते हैं इनमें २ को जोडदेने पर ६२ मुहूर्त हो जाते हैं इन सब की संकलना करने के लिये २२१ गुणा करने पर और २३ को आगत राशि में जोडने पर १३७२५ संख्या आती है यह संख्या एक मण्डलकाल के मुहर्त सम्बन्धी जो २२१ हैं उनके भागोंका परिमाण है यहां त्रैराशिक विधान इस प्रकार से है यदि १३७२५ के द्वारा २२१ भागों के मंडल भाग १०९८०० प्राप्त होते આવે છે. આમાં ૧૭૬૮ને લાગાકાર કરવાથી બે મુહૂર્તો લબ્ધ હોય છે. છેલ્લે છેદક રાશિઓમાં આઠથી અપવર્તના-ભાગાકાર કરવાથી છેદ્યરાશિ ૨૩ અને છેદકરાશિ ૨૨૧ આવે છે આ પ્રમાણે એક મુહૂર્તના ૨ ભાગે પ્રાપ્ત થાય છે. આટલા કાળમાં પરિપૂર્ણ બે અધમંડળ ઉપર ચન્દ્ર પિતાની ગતિ કરે છે, એટલે કે આટલા કાલમાં એક મંડળ પરિપૂર્ણ થાય છે અને તેની ઉપર ચન્દ્ર ગતિ ક્રિયા કરે છે. આ ચન્દ્ર-મંડળ-કાળની પ્રરૂપણ છે. એ મુજબ જ મુહૂર્ત ગતિ પણ થાય છે. અહીં જ બે રાશિરૂપ દિવસો આવ્યા છે તેમના મુહૂર્ત કરવા માટે ૩૦ ને બે વડે ગુણિત કરવાથી ૬૦ મુહૂર્ત થાય છે. આમાં ૨ ને સરવાળે કરવાથી ૬૨ મુહત થાય છે. એ બધાની સંકલન કરવા માટે ૨૨૧ સાથે ગુણિત કરવામાં આવે અને ૨૩ ને આગત રાશિમાં જોડવામાં આવે તે ૧૩૭૨૫ જેટલી રાશિ આવે છે. આ રારિ એક મંડળ કાળના મુહર્ત સંબંધી જે ૨૨૧ છે તેના ભાગોનું પરિમાણ છે. અહીં રાશિક વિધાન આ પ્રમાણે છે- ' • .. જે ૧૩૭૨૫ વડે ૨૨૧ ભાગના મંડળ ભાગ ૧૦૦૦ પ્રાપ્ત થાય છે તે એક
SR No.009347
Book TitleJambudwip Pragnaptisutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages569
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jambudwipapragnapti
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy