________________
अम्बूद्वीपप्राप्ति यद्यपि सर्वेषां ज्योतिष्कदेवानां समयक्षेत्रवर्तिनां गतिश्चारशब्देन कथ्य ने उत्कथम् महाग्रहगतेरेवात्र चारशब्देन व्यपदेशः कृतः तथापि अन्य विशेष व्यपदेशाभानेन चक्रा विचारे स्वाभाविकगति विशेपैर्गतिमत्वाच्चैतेषां महाग्रहाणामेर सामान्यशन्देन प्रभो युज्यचे एवेति । तथा 'केवइया तारागणकोडीकोडीओ सोभिमु' कियत्यः शियसंख्सासारागगकोटिकोटयोऽतीतकाले शोभितवत्यः शोभमाना अभवन्नित्यर्थः 'सोनी' शोभन्ते वर्तमानकाले शोभां प्राप्नुवन्ति 'सोनिस्संति' शोभिप्यन्तेऽजागतकाळे दीप्यमानता लक्षणां शोभा धारयिष्यन्ति, यद्यपीमास्वाशः चन्द्रा प्रकाशिकास्वपिका वा न भवनि शुक्लपक्षे नाममात्रेण प्रतिभासमानत्वात् तथापि भास्वत्वमात्रेण प्रक शमानत्वादिन्थं प्रश्नमामिनि, गद्यपि विकज्योतिष्क देवों की जो की समय क्षेत्र के भीतर ही चलते फिरते हैं गति को चार शब्द से कहा गया है तो फिर यहां पर महाग्रहों की गति को ही चार शब्द से क्यों कहा ? तो इसका उत्तर ऐसा है कि इनकी गति के सम्बन्ध में अन्य शब्द द्वारा विशेष व्यपदेश हुआ नहीं हैं तथा इनकी जो गति है वह स्वभावतः वन्द है इसलिये इनको गति में ही सामान्यतः चार शब्द का प्रयोग किया गया है और इसी शब्द को लेकर प्रश्न और उसका उत्तर दिया गया है तथा-'केवइया तारागणकोडाकोडीओ सोभिसु सोभंति सोभिरसंति' कितने तारागणों की कोटाकोटी अतीतकाल में शोभित हुई है वर्तमान में वह कितनी शोभित होती है ? और भविष्यकाल में वह कितनी शोभित होगी? चन्द्रमण्डल का जो प्रकाश है उसका नाम उद्योत है उद्योत नाम कर्म का उदय चन्द्र मण्डल गत जीवों के होता है यह अनुष्ण स्पर्श वाला होता है आतपनाम कर्म के उदय से सूर्य मण्डल गत जीवों के आतप होता है और यह उप्ण स्पर्श ચારનું આચરણ કરે છે અને ભવિષ્યકાળગા કેટલા મહાગ્રડે ચારનું આચરણ કરશે? જેકે સમસ્ત તિષ્ક દેવેની–કે જે સમય ક્ષેત્રની અંદર જ પરિભ્રમણ કરે છે–ગતિને ચાર શબ્દ વડે અભિહિત કરવામાં આવી છે. તે પછી અહીં શા કારણથી મહાગ્રહની ગતિને જ “ચાર' શબ્દ વડે અભિહિત કરવામાં આવી છે? તે આને જવાબ આ પ્રમાણે છે કે એમની ગતિના સંબંધમાં અન્ય શબ્દ વડે વિશેષ વ્યપદેશ થયેલ નથી તેમજ એમની જે ગતિ છે તે સ્વભાવતઃ વાન્ડ છે. એથી એમની ગતિમાં જ સામાન્યતઃ ચાર શબ્દને બગ કરવામાં આવેલ છે, અને એ જ શબ્દને લઈને પ્રશ્ન અને તેને જવાબ भावामां आवे छे. तर 'केवइया तारागणकोडाकोडीओ सोभिंसु सोभंति संभिस्संति' કેટલા તારાગણેની કેટકેટી અતીતકાલમાં શેબિત થઈ છેવર્તમાનકાળમાં તે કેટલી શેબિત થઈ રહી છે અને ભવિષ્યકાળમાં તે કેટલી શેબિત થશે? ચંદ્રમંડળને જે પ્રકાશ છે તેનું નામ ઉદ્યોત છે. ઉદ્યત નામકર્મને ઉદય ચન્દ્રમંડળ ગત જીવેને થયા છે, એ અનુણ સ્પર્શવાળ હોય છે, આતપનામકર્મના ઉદયથી સૂર્યમંડળ ગત જીને