________________
__जम्बूद्वीपप्राप्तिको जातम् १३७३५, अतः समभागानयनाथ मण्डलस्यापि एकविंशत्यधिकशतद्वयेन गुणनं युक्तमेव भवतीति । अयं भावः-यथा सूर्य: पष्टिाहते मण्डनं समापयति शीघ्रगतित्वात् लघुविमानगामित्वाच्च तथा चन्द्रो द्वापष्टिमुहूर्ते स्त्रयोविंशत्येकविंशत्यधिकशतद्वयभागे मण्डल पूरयति मन्दगतित्वाद् गुरुविमानगामित्वाच्च, तेन मण्डलपूर्तिकालेन मण्डसपरिधि भक्तः सन् मुहूर्तगत प्रयच्छति इति । अत्राह-कश्चित, एकविंशत्यधिकशतदयभागकरणे किं प्रमाणमिति चेत् तत्रोच्यते-मण्डलकालस्यानयने अस्यैव छेदकराशेः समानयनात् । मण्डल. कालनिरूपणार्थमिदं त्रैराशिकम्-यदि सप्तदशभिः शतैः अष्टपण्यधिकैः सकलयुगतिमि रर्द्धमण्डलै रष्टादशशतानि त्रिंशदधिकानि रात्रिंदिवानां लभ्यन्ते ततो द्वाभ्याम मण्डलाभ्याम् (एकैन मण्डलेनेति) कति रात्रिदिवानि लभ्यन्ते ? तत्र राशित्रयस्थापना १७६८ ११८३० । मुहूर्त के २३ अंश अधिक २२१ भाग है अतः सर्व मुहतों के भाग २२१ से गुणित किये जाने पर और २३ अंश मिलाने पर १३७२५ होते हैं इसलिये सम भागों को लाने के लिये भण्डल की परिधि के साथ २२१ को गुणित किया गया है। तात्पर्य इस कथन का ऐसा है- जैसे सूर्य ६० मुहूत्तों में मंडलकी समाप्ति करता है क्योंकि वह शीघ्र गतिवाला है और लघुविमान गामी है उसी प्रकार चन्द्र ६२ मुहूतों में जो कि एक मुहूर्त के २३ अंश अधिक २२१ भागों वाले हैं मंडल की पूर्ति करता है क्योंकि इसकी गति मन्द है और यह गुरुविमान गामी है इसलिये मंडलकी पूर्ति काल से मंडलकी परिधि को विभक्त किया गया है इससे मुहर्त गति आजाती है अय यहां पर कोह ऐसी आशंका करता है-आपने जो एक मुहूर्त के २२१ भाग किये हैं सो उनके करने में क्या प्रमाण है ? तो इसका उत्तर यही है कि मंडल काल के लाने में इसी की छेदक राशि को लिया गया है मंडल काल के निरूपण के लिये यह राशि क है- यदि १७६८ सकल युगवर्ती अर्द्ध मंडलों के द्वारा १८३० रातदिन आते ૨૩ અંશ અધિક ૨૨૧ ભાગે છે. એથી સર્વ મહના ભાગ રર૧ વડે ગુણિત કરવાથી અને ૨૩ અંશ જોડવાથી ૧૩૭૨૫ થાય છે એથી સમભાગેને લાવવા માટે મંડળના પરિધિની સાથે ૨૨૧ ને ગુણિત કરવામાં આવે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે જેમ સૂર્ય ૬૦ મુહૂમાં મ ડળની સમાપ્તિ કરે છે કેમકે તે શીદ્ય ગતિ કરનાર છે અને લઘુવિમાન ગમી છે, તેમજ ચન્દ્ર ૬૨ મુહમાં કે જે એક સુહને ૨૩ અંશ અઘિક ૨૨૧ ભાગેવાળા છે. મંડળની પૂતિ કરે છે કેમકે એની ગતિ મંદ છે અને એ ગુરુ વિમાનગામી છે એથી મંડળના પૂર્તિ કાળથી મંડળની પરિધિનું વિભાજન કરવામાં આવ્યું છે. આનાથી મુહુર્ત ગતિ આવી જાય છે. હવે અહી: કઈ એવી આશંકા કરે છે કે–તમે જે એક મુહૂર્તના ૨૨૧ ભાગે કર્યા છે. તે આ સંદર્ભમાં પ્રમાણુ શું ? એના જવાબ એ જ છે કે મડળકાળને લાવવા માટે આની જ છેદક રાશીને લેવામાં આવી છે. મંડળ કાળના નિરૂપણ માટે આ રાશિક છે જે ૧૭૬૮ સકલ યુગવતી અદ્ધમંડળ વડે ૧૮૩૦