SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका- पष्ठोवक्षस्कारः सु. १ जम्बूद्वीपचरमप्रदेशस्वरूपनिरूपणम् ७५१ वालवण समुद्रस्य नतु जम्बूद्वीपस्य प्रदेशाः कथं लवणसमुद्रस्येति कथमत्र प्रश्नः संगच्छते, उच्यते यद् येन स्पृष्टं तत् किञ्चित् तद्द्व्यपदेशं लबते यथा - वृक्षस्थिताऽपि वल्ली पुष्पभारावनत वृक्षशाखा द्वारा भूमिबद्धा भूमिकृत वल्ली व भूमेरियं वल्लीतिव्यपदेश दर्शनात् किञ्चिद्वस्तु न पुनर्नतद्व्यपदेशं लभते यथा - तर्जन्या संपृष्टा अंगुष्ठाङ्गुलिज्येष्ठैव नतु तर्जनी संबद्धापि तर्जनी तद्वत् प्रहरो जम्बूद्वीपस्य चरमप्रदेशाः लवणसमुद्रं स्पृष्टाः किं लवणसमुद्रस्य उत जम्बूद्वीपस्येति संशयात् समुत्पद्यते एव प्रश्न इति, भगवानाह - 'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम! 'जंबुडीवेणं दीवे णो खल्ल लवणसमुद्दे' जम्बूद्वीपः खलु द्वीपो न शंका- जम्बूद्वीप के जो चरमप्रदेश लवणसमुद्र को छू रहे है वे प्रदेश तो जम्बूद्वीप केही कहलाये फिर वे चरम प्रदेश जम्बूद्वीप के व्यपदेश्य हो या लवण समुद्र के व्यपदेश्य होगें ? ऐसा जो प्रश्न यहाँ पर किया गया है वह तो असंगत जैसा ही प्रतीत होता है ? सो ऐसी अशंका यहां पर नहीं करनी चाहिये क्यों किं जो जिससे स्पष्ट होता है वह कोई २ उसके व्यपदेशको भी पालेता है-जैसे वृक्ष स्थित वल्ली पुष्प के भार से झुकी हुई वृक्ष शाखा के द्वारा जब भूमि को छूने लग जाती है-उससे संबद्ध हो जाती है तो ऐसा कहा जाता है कि यह वल्ली भूमि की है तथा तर्जनी के द्वारा संस्पृष्ट हुई अंगुष्ठाङ्गुलि ज्येष्ठा ही कहलाती है तर्जनी से संबद्ध होने पर भी वह तर्जनी नहीं कहलाती है इसी तरह प्रकृत में जम्बूद्वीप के चरमप्रदेश लवगसमुद्र को छुए हुए हैं तो क्या वे लवण समुद्र के कहे जानेंगे या जम्बूद्रीपके कहे जायेंगे ऐसा संदेह उत्पन्न हो जाता है अतः उस संशय से ऐसा प्रश्न होता है कि जम्बूद्वीप के चरम प्रदेश जम्बूद्वीप के ही कहे जायेंगे या लक्ष्णसमुद्र के ? इसके उत्तर में प्रभु कहते हैं- 'गोवा ! जंबुશંકા-જ મૂદ્દીપના જે ચરમપ્રદેશે લવણુસમુદ્રને સ્પર્શી રહ્યા છે તે પ્રદેશે તા જમ્મૂદ્રીપના જ કહેવાશે પછી તે ચરમપ્રદેશા જમૂદ્રીપના વ્યપદેશ્ય થશે કે લવસમુદ્રના વ્યપદેશ્ય થશે? એવા જે પ્રશ્ન અત્રે કરવામાં આવેલ છે તે તે અસંગત જેવા જ લાગે છે, તે આ જાતની ાશકા અહીં કરવી ન જોઈએ, કેમકે એ જેનાથી પૃષ્ટ હાય છે, તેમાંથી કાઈ તેના વ્યપદેશને પણ પ્રાપ્ત કરી લે છે. જેમ કે વૃક્ષાસ્થિત લતા પુષ્પના ભારથી નમી પડેક્ષી વૃક્ષ શાખા વડે જ્યારે ભૂમિને સ્પર્શીવા માંડે છે તેનાથી સમૃદ્ધ થઈ જાય છે—તા આ પ્રમાણે કહેવામાં આવે છે કે આ લતા ભૂમિની છે તેમજ તનીવડે સંસ્કૃષ્ટ થયેલી આ ગુòાગુ'લિને જ્યેષ્ઠાંગુલી જ કહેવામાં આવે છે. તનીથી સબદ્ધ હૈાવા છતાંએ તેને તની કહેવામાં આવતી નથી. આ પ્રમાણે જ પ્રકૃતમાં જમૂદ્રીપના ચરમપ્રદેશ લવણુસમુદ્રને સ્પર્શેલા છે તે શું તેએ લવણુસમુદ્રના કહેવાશે અથવા જમૂદ્દીપના કહેવાશે. આ જાતની આશંકા ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે આ સંશયી એવા પ્રશ્ન ઉદ્દભવે છે કે ચરમપ્રદેશ જમૂદ્રીયના જ કહેવાશે કે લવણુસમુદ્રના ? એના જવામમાં પ્રભુ ا.
SR No.009346
Book TitleJambudwip Pragnaptisutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages803
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jambudwipapragnapti
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy