________________
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्र त्वेन च मनः प्रसादकं दर्शनं वीक्षणं यस्य स तथा ४, पञ्चमं नामाह-'सयंपभे' स्वयंप्रमःस्वयम् आत्मना सूर्यादिप्रकाशनिरपेक्षतया प्रभाति प्रकाशत इति स्वयम्प्रभः 'य' च, चशब्दः समुच्चयार्थक:५, पष्ठं नामाह-'गिरिराया' गिरिराजः-गिरीणां पर्वतानां राजा इतिगिरिराजः, तत्वं चोच्चत्वेन जिनजन्मोत्सवाभिषेकशिलाश्रयत्वेन च बोध्यम् ६, सप्तमं नामाह-'रयणो. च्चय' रत्नोच्चयः-रत्नानि अकादीनि बहुविधानि उच्चीयन्ते-उत्कणोपचीयन्तेऽत्रेति रत्नोच्चयः ७, अष्टमं नामाह-'सिलोच्चय' शिलोच्चयः-शिलाः पाण्डुशिलादयः उच्चीयन्ते-गिग्यरे समहियन्तेऽत्रेति शिलोच्चयः, यद्वा शिलाभिरुच्चीयत इति शिलोच्चयः ८, नवमं नामाह-'मज्झे लोगस्स' मध्यो लोकस्य-लोकस्य-भुवनस्य मध्यः सर्वलोकमध्यस्थलत्वात्, ननु अत्र लोकशब्देन चतुर्दशरज्जुलक्षणो लोको व्याख्यातुमुचितः, धर्मादिलोकमध्यंमनाप्रसादक इमका दर्शन होने से इसका चतुर्थ नाम सुदर्शन ऐसा कहा गया है मर्यादिक के प्रकाश की आवश्यकता यह अपने प्रकाशित करने में नहीं रखता है-किन्तु यह स्वयं ही प्रकाशित होता रहता है इस कारण इसे 'स्वयंप्रकाश' इस नामान्तर वाच्य कहा गया है जिन जन्मोत्सव जिस पर होता है ऐसी शिला का आधार होने से तथा यह अपनी ऊचाई में सब पर्वतों का शिर मोर है इस कारण से इसे पर्वतों का राजा मान लिया गया है अतः इसका नाम गिरिराज कहा गया है इस में अङ्क आदि अनेक प्रकार के रत्न उत्पन्न होते रहते हैं या उनका गला वहाँ पडा रहता है इस कारण रत्नोच्चय ऐसा इसका सातवा नामान्तर कहा गया है पांडकशिला आदि के ऊपर भी इसका सद्भाव रहता है इस कारण इसका नाम शिलोच्चय कहा गया है समस्त लोक के मध्य का यह एक स्थलभूत है इस कारण इसे मध्यलोक नाम से अभिहित किया गया है
ધેવામાં આવેલું છે. આ પર્વત જાબુનદમય કહેવામાં આવે છે તથા રન બહલ પ્રગટ કરવામાં આવે છે. એથી મનઃ પ્રસાદક એનું દર્શન લેવા બદલ એનું ચોથું નામ સુદર્શન એવું કહેવામાં આવેલું છે. પ્રકાશિત થવા માટે અને સુર્યાદિના પ્રકાશની આવશ્યકતા રહેતી નથી પરંતુ આ પિતે જ પ્રકાશિત થ છે એ કારણથી આને “વયંપ્રકાશ એ નામાન્સરથી બેધિન કરવામાં આવેલ છે. જિન જન્મોત્સવ જેની ઉપર થાય છે એવી શિલાને એ આધાર લેવાથી તથા એ પિતાની ઊચાઈમાં બધા પર્વતને શિરોમણિ છે. એથી આને પતિને રાજા માનવામાં આવેલ છે. એથી જ આને ગિરિરાજ કહેવામાં શાવેલ છે. જેમાં અંક વગેરે અનેક પ્રકારના રત્ન ઉત્પન્ન થતાં રહે છે અથવા એ રને ઢગલે ત્યા પણ રહે છે. એ કારણથી રત્નશ્ચય આનું સાતમું નામાન્તર છે પાંડુક શિલા વરની ઉપર પણ આને સદુભાવ રહે છે એથી એનું નામ શિલેરાય કહેવામાં આવેલું છે. સમસ્ત લોકના મધ્ય ભાગને એ સ્થલભૂત છે. એથી આને મધ્યક એવા નામથી અભિહિત કરવામાં આવેલ છે. એટલે કે સમસ્ત લેકના મધ્યમાં આ પર્વત આવેલ છે.