________________
२९
मुनितोपिणी टीका
प्रस्तावना "चउवीसत्थएण भते । जीवे किं जणयइ ? गोयमा । चउवीसत्थएण दसणविसोहिं जणयइ ।" इति ।
दर्शनशुद्धया च जीव आत्मस्वरूप लभते, यथा भृङ्गगृहस्थितः कीटविशेषः स्वस्यौघदशायामपि तन्छन्ददृढसस्कारेण भृङ्गता प्रतिपयते तथैव जीवोऽपि भक्युटेकेण परम्परया शुद्धस्वरूप लभतेऽतो द्वितीयमावश्यक चतुर्विंगतिस्तवारयमस्ति । २।
चाहिये । इमसे वीतराग प्रभु में जीव की भक्ति होती है। भक्ति से दर्शन की विशुद्धि होती है।
कहा भी है "चउवीसत्यएण भते । जीवे कि जणयह ? चउवीसत्यएणदसणविसोहिंजणयड। -अर्थात् श्रीगौतम स्वामीने पूछाभगवन् ! चतुर्विंशतिस्तव का जीव को क्या फल होता है ? भगवान् ने उत्तर दिया-दर्शनविशुद्धि होती है । दर्शनविशुद्धि से आत्मा को शुद्ध स्वरूप की प्राप्ति होती है। जैसे भौरे के घर मे रहा हुआ कीडा अपनी ओघदशा मे भी उसके शब्द के दृढ सस्कार से भौरा बन जाता है, उसी प्रकार जीव चतुर्विंशतिस्तव द्वारा परम्परा से अपने शुद्ध स्वरूप को प्राप्त करता है। अतः दूसरा चतुर्विंशतिस्तव है।
यतुविशतिस्तव (२) સામાયિક પછી એવી જિનેન્દ્ર દેવેની સ્તુતિ કરવી જોઈએ, એ વડે વીતરાગ પ્રભુમાં જીને ભકિત થાય છે, અને ભકિતથી દર્શનની વિશુદ્ધિ થાય છે
यु पर छे - चउवीसत्थएण भते जीवे किं जणयइ ? चउवीसस्थएणं दसणविसोहिं जणयइ । अर्थात श्री गौतमे ५७यु-भगवन् । यतुविशतिस्तव (સ્તવન) કરવાથી જીવને શુ ફલ થાય છે? ભગવાને ઉત્તર આપે કે દર્શન વિશુદ્ધિ થાય છે દર્શનવિશુદ્ધિથી આત્માને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે જેવી રીતે ભમ રીના ઘરમાં રહેલે કીડે પિતાની ઓઘદશામાં પણ તેને શબ્દના દૃઢ સસ્કારથી ભમરી બની જાય છે જેને “કીટ ભૂગ ન્યાય કહે છે તે પ્રમાણે જીવ ચતુ વિંશતિસ્તવથી પરમ્પરાથી પિતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે તેથી બીજુ સ્થાન ચતુર્વિશતિસ્તવનું છે