________________
१६
आवश्यकमूत्रस्य तथैव प्रतिवासर दैवसिकरानिकपतिक्रमणमुभयकालमावश्यककरणे ऽपि अनाभोगलज्जामन्दपरिणामादिकारणवशेनाऽनभिज्ञतया वा यदि सम्यरुशुद्धिर्न जायेत तदा तेन पाक्षिकादिषु तत्तदतिचारस्मरणेन समधिकरैराग्यभावनापुरस्सरा पापशुद्धिः समीचीना भवति, ततः पाक्षिकादिप्रतिक्रमणमपि करणीयमेवेतिसिद्धम् ।
अस्तु तावत्, किन्तु सावत्सरिकभतिक्रमण यत्र कर्तव्यत्वेन विहित तत्र किमन्यैर्दैवसिफादिभिः प्रयोजनम् ? सत्सरसञ्जातपापत्राताना सवत्सरान्ते सावत्सरिकपतिक्रमणेन क्षय स्यादेवेति चेत्, उच्यते-दैवसिकादिप्रतिक्रमण विधानेन सवः-सलग्नमलमलिनसबोधीतवस्त्रवत्सयाकृतपापपरिशुद्धिः सय एव सजायते, तेन च चारित्रशुदिविशिष्टतरा भवति, कालातिक्रमे सति प्रतिक्रमणेन अतः पाक्षिक आदि प्रतिक्रमण भी अवश्य करना चाहिये ।
प्रश्न-जब सावत्सरिक प्रतिक्रमण करने का विधान कर दिया तो देवसिक आदि प्रतिक्रमण की क्या आवश्यकता है। वर्ष भरमें जो पाप लगेंगे उनका वर्षके अन्तमे सावत्सरिकप्रतिक्रमणसे क्षय हो ही जायगा।
उत्तर-यह है कि जिस प्रकार कपडे पर लगे हुए दाग को तत्काल धोनेसे वह साफ हो जाता है उसी प्रकार देवसिकादि प्रतिक्रमण करनेसे लगे हुए पापकी तत्काल परिशुद्धि हो जाती है, जिससे चारित्रशुद्धि अत्यन्त विशिष्ट होती है। समय के बीत जाने पर जो प्रतिक्रमण किया जाय तो लगे हुए दोपो का विस्मरण हो जाना आदि अनेक दोषों का प्रसग आता है, अत. ऊपर की ऊपर
માટે પાક્ષિક વગેરે પ્રતિક્રમણે અવશ્ય કરવા જોઈએ
પ્રશ્ન - જ્યારે સાવત્સરિક પ્રતિક્રમણ કરવાને નિર્દેશ કરવામાં આવ્યું છે તે પછી દેવસિક, રાત્રિક પ્રતિક્રમણ કરવાની શી જરૂર છે? વર્ષ દરમ્યાન જે પાપે થાય તેનું નિવારણ વર્ષને અંતે સાવત્સરિક પ્રતિક્રમણ કરવાથી થ5 જાય છે
ઉત્તર–એ છે કે – જેવી રીતે કપડા ઉપર લાગેલા ડાઘને તત્કાલ જોઈ નાખવાથી તે કપડું સાફ થઈ જાય છે તે પ્રમાણે દેવસિકાદિ પ્રતિક્રમણ કરવાથી જે કોઈ પાપ લાગેલા હોય તેની તત્કાલ શુદ્ધિ થઈ જાય છે જેના વડે ચારિત્ર શુદ્ધિ અત્યંત વિશુદ્ધ થઈ જાય છે સમય વીતી ગયા પછી જે પ્રતિક્રમણ કર. વામાં આવે તે જે કાઈ દે લાગેલા હેય તેનું વિસ્મરણ (ભૂલી જવુ) થવુ આદિ