________________
मुनितोपिणी टीका
मस्तावना उपयोगादिपूर्वक हि क्रियाऽनुष्ठान सर्वकर्मनिर्जराकर भवति, यः कश्चिदुपयोगादिविरहितोऽपि क्रियानुष्ठाने मत्तस्तस्यापि यदा कदाचिन्सम्यक्रिया विधान कमपि दृष्ट्वा तीववैराग्यप्राप्त्या यथार्थवैराग्यस्य सणमानमध्यवसायेन सर्वकर्मनिर्जरासमवस्तस्मादावश्यक करणीयमेव सर्वेपामिति निर्विवादम् ।
__ पडध्ययनात्मकस्याऽऽवश्यकस्य द्वितीय नाम 'प्रतिक्रमण ' मित्यस्ति तत्र किं कारणम् ? उन्यते प्रतिक्रमणशब्दः प्रायश्चित्तपर्यायो वर्तते । मायश्चित्त हि पापप्रक्षयम्य प्रधानकारणमस्ति यथा विविधोपस्करपरिष्कृतमपि व्यञ्जनादिक
और यदि उपयोग के विना करे तो भी सभव है कि कभी दूसरों को सम्यक् प्रकार क्रिया करते देख कर उसे तीन वैराग्य की प्राप्ति हो जाय और तीत्र वैराग्य क्षण भर भी हृदयमे टिक जाय तो वेडा पार हुआ समझिए। इसलिये सभी को नित्य प्रति आवश्यक करना आवश्यक है।
आवश्यक सूत्र के छह अध्ययन है। इसका दूसरा नाम प्रतिक्रमण है। इसका कारण यह है-प्रतिक्रमण का अर्थ है प्रायश्चित्त । प्रायश्चित्त पाप के प्रक्षय का प्रधान कारण है। यदि अनेक प्रकार के मसालों से युक्त भी व्यञ्जन (साग तथा दाल आदि) हैं, परन्तु उनमें लवण न होवे तो चे स्वादु नहीं होते, अपितु फीके लगते है। इसी તે પણ તે ક્રિયાઓમાં રહેલ અહિંસા, સવર, કાર્યોત્સર્ગ વદન આદિ ગુણેને લાભ છે જ, પણ જે આવશ્યક ક્રિયાઓ ઉપયોગ અને ભાવપૂર્વક આચર વામાં આવે તે પ્રકાશમાં ખવાએલ સાકરની માકક અલૌકિક અને અનુપમ આનદ પ્રાપ્ત કરાવે છે અને સમસ્ત કર્મોની નિર્જરા થાય છે
જે ઉપગ વગર કિયા કરે તે પણ એ સંભવ છે કે અન્યને રૂડા પ્રકારે ક્રિયા કરતે જે તેને તીવ્ર વૈરાગ્યની પ્રાપ્તિ થાય અને એ તીવ્ર વૈરાગ્ય એક ક્ષણભર હદયમાં સ્થિર થાય તે ભવભ્રમણ ને અત આવે, એમ સમજવું, તેથી પ્રત્યેક ભવ્યને હમેશ આશ્યક કરે જરૂરી છે
આવશ્યક સૂત્રના છ અધ્યયન છે તેનું બીજુ નામ પ્રતિક્રમણ છે, અને તેનું કારણ એ છે કે પ્રતિક્રમણને અર્થે પ્રાયશ્ચિત્ત છે, અને પ્રાયશ્ચિત્ત એટલે પાપને વિશેષ પ્રકારે ક્ષય કરવાનું મુખ્ય કારણ જેમ વિવિધ મશાલાથી