________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
आवश्यकमूत्रस्य अण्णस्थ कत्थइ मण अरेमाणे उभोकाल आवस्सय करेंति, सेत्त लोगुत्तरिय भावावस्सय ॥"
नन्वेव तर्हि उपयोगादिक मिनाऽऽवश्यक न कर्तव्यमिति नौद्भावनीयम् , वीतरागमार्गे क्रियाया विरक्ति (हिंसादित्याग) रूपत्वात , सत्यौपधसेवनवदाव श्यक सर्वेपा कर्तव्यमेव, यथाऽयथाविधानमपि सेव्यमान सत्यौपधमारोग्यायैव प्रभवति, तद्गत-पथ्याऽपथ्यादिविचारणा-तदनुकूलवर्तना-पूर्वक सेव्यमान तु तदेवौपध समधिगुणान् प्रदर्शयति । तचित्ते तम्मणे तल्लेस्से तदज्झचसिए तत्तिव्यज्झवसाणे तदहोवउत्ते तदप्पियकरणे तन्भावणाभाविए अण्णस्थ कत्थइ मण अकरेमाणे उभओ काल आवस्सय करेति, से त लोगुत्तरिय भावावस्सय ।"
यहाँ यह प्रश्न उठता है कि, यदि उपयोगपूर्वक आवश्यक करने से ही अलौकिक फल की प्राप्ति होती है, तो क्या विना उपयोग के आवश्यक करना ही नहीं चाहिए लेकिन बात ऐसी नहीं है। वीतराग के मार्ग मे क्रियाएँ विरक्ति (हिंसा आदि के त्याग) रूप हैं, इसलिए सत्य औषध के समान उनका सेवन अवश्य करना चाहिए। बिना पथ्य के मत्य औषध का सेवन करने से कुछ न कुछ आरोग्य लाभ होता ही है। और यदि पथ्य अपथ्य का विचार रख कर उसके अनुसार प्रवृत्ति की जाय तो अधिक लाभ होता है। इसी प्रकार उपयोग पूर्वक आवश्यक करने से समस्त कर्मों की निर्जरा होती है, વસાએ તભાવે આવશ્યક ક્રિયા કરશે તે નિશ્ચયપણે લોકેત્તરભાવને પ્રાપ્ત કરશે”
અહિં આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે ઉપયોગ અને ભાવપૂર્વક આવશ્યક ક્રિયાઓ કરવામાં આવે તે જ અલોકિક ફળની પ્રાપ્તિ થાય છે, તે ફરી પ્રશ્ન થાય છે કે વિના ઉપગે આવશ્યક ક્રિયા ન કરવી? પ્રત્યુત્તરમા જણાવે છે કે સાકર અધારામા ખાય તે પણ મિઠાશ આપે છેજ અને પ્રકાશમાં વિચાર કરીને આસ્વાદન લેતા લેતા તે સાકર ખવાય તે અને આનંદ અને શારીરિક વૃદ્ધિ થાય છે. આ ઉપરથી એમ સમજાય છે કે ઉપગ પૂર્વક સાકર ન ખવાય તો પણ તેને મીઠાશ ગુણ જતો નથી તેમજ આવશ્યક ક્રિયાઓ કદાચ ઉપગપૂર્વક ન કરવામાં આવે