________________
२७७
मुनितोपणी टीका, प्रतिक्रमणाध्ययनम्-४ वाह्य पृथिव्यादिरजः, आभ्यन्तर बध्यमानकर्मस्वरूप, कारणे कार्योपचारात् , ननु-रजोहरणस्पर्शवशादल्पकायाना कुन्थु मत्कुण पिपीलिका मशकादीना जीवाना विनाशस्य, यथेच्छगमनभोज्यादिव्याघातस्य प्रमृष्टरजामभृतिभिः कदाचित् पिपीलिकादिविवरादिसमुद्रणादिनोपघातस्य प्रायः प्रत्यक्षसिद्धत्वाद्रनोहरण सयमयोगाना न कारण प्रत्युताऽनर्थस्य, तस्मान धार्यमिति, हजार शीलाइरथ के धारक तथा आधाकर्म आदि ४२ दोपों को टाल कर आहार लेने वाले, ४७ दोष टाल कर आहार भोगने वाले, अखण्ड आचार चारित्र को पालने वाले ऐसे स्थविरकल्पी जिनकल्पी मुनिराजों को 'तिक्खुत्तो' के पाठ से वन्दना करता हूँ।
यहा पर रजोहरण धारण करने के विषयमें कोई शङ्का करता है कि-रजोहरण धारण करना एक प्रकार की हिंसा का कारण है, क्यों कि रजोहरण के स्पर्श से कुन्थु, पिपीलिका आदि छोटे २ जीवों के इच्छानुकूल चलने फिरने में बाधा हो सकती है, और इसके द्वारा एकत्रित की हुई धूली आदि से पिपीलिका आदि का विवर (दर) ढक जाने पर उनका उपघात होना प्रायः प्रत्यक्ष सिद्ध है, इसलिये रजोहरण सयम योग का कारण नहीं है प्रत्युत अनर्थ का कारण है, अतः इसका धारण करना उचित नहीं है। ૪૨ દેને ટાલી આહાર ગ્રહણ કરનારા, ૪૭ દોષ ટાલીને આહાર ભેગવવાવાળા, અખડ આચાર ચારિત્ર પાલન કરવાવાળા એવા સ્થવિરકતપી જિનકલપી મુનિરાજોને તિખુત્તાના પાઠથી વદના કરૂ છું
અહીં રજોહરણ ધારણ કરવા વિષે કેઈ શકા કરે છે કે-રજોહરણું ધારણ કરવું એક પ્રકારની હિંસાનું કારણ છે કારણ કે રજોહરણના સ્પર્શથી કુથવા, કીડી આદિ નાના નાના છને સ્વઈચ્છા પ્રમાણે હરવા-ફરવામાં તકલીફ થઈ શકે છે અને એના વડે એકઠી કરેલી ધૂલ આદિથી દોડી આદિના દર (રહેવાના દ૨) ઢકાઈ જવાથી તે જીવને ઉપઘાત થઈ જવુ પ્રાય પ્રત્યક્ષ સિદ્ધ છે એટલા માટે હરણ સયમ ગેને સાધક નથી પરંતુ અનર્થનું કારણ છે, માટે એને ધારણ કરવું ઉચિત નથી