________________
पुण्यपावनया, पातल्या ।
-
२६४
आवश्यकमूत्रस्य 'साहूण' साधूनाम् , 'आमायणाए' आशावनया, साध्याशातना चेत्यम्'एते साधवो पिरूपनेपथ्या हीनसस्कारा जडा व्यर्थजीरना मुण्डितमुण्डा भिक्षामात्रशरणाः' इत्यादि । एवमेव साध्वीनामप्याशातना ज्ञातव्या । 'साव याण' श्रावकाणाम् , 'आसायणाए' आशातनया, श्रावकाऽऽशातना च'अहो इमेऽभिगतजीवाजीग उपलब्धपुण्यपापा आश्रव-सवर-निर्जराक्रियाधि करणउन्धमोक्षकुशला जिनपचनपरिज्ञानेन यथार्थ मानुष्यफ - वाऽपि न विरति श्रयन्ते घिधिग्'-इत्यादिरूपा । श्राविकाणामप्याशातनेदृश्येव । 'देवाण' देवानाम्, 'आसायणाए' आशातनया, सा च- 'देवास्तु विषयवासनावासित
साधु मुनिराजकी आशातना से, वह इस प्रकार 'ये साधु मैलेकुचले वस्त्रोंके धारक, सस्कारहीन, जड, मूढ, सिर मुडाकर जीवन को व्यर्थ करने वाले हैं, इत्यादि । इसी प्रकार सावीकी आशातना समझनी चाहिये।
श्रावक की आशातना से, वह जैसे-'हाय ! जीव अजीव के स्वरूप और पुण्य पापके मर्म को जानने वाले, तथा आश्रव सवर निर्जरा क्रिया अधिकरण बन्ध और मोक्ष, इनमें हेय उपादेय का ज्ञान रखने वाले, एव जिन प्रवचन के यथार्थ ज्ञाता होकर भी ये श्रावक सर्वविरति को धारण नहीं करते है 'धिक्कार है' इत्यादि । श्राविकाओं की भी आशातना इसी प्रकार की है। । देवों की आशातना से, वह इस प्रकार-"देवता तो विषय
સાધુ મુનિરાજની આશાતનાથી, તે આ પ્રમાણે છે-“એ સાધુ મેલા-ગ ધાતા કપડા ધારણ કરે છે, સંસ્કારહીન, જડ, મૂઢ, શિર મુડાવી જીવનને વ્યર્થ કરનાર છે ઈત્યાદિ આ પ્રમાણે સાધ્વીની આશાતના સમજવી જોઈએ
શ્રાવકની આશાતનાથી, તે આ પ્રમાણે-હાય? જીવ-અજીવના સ્વરૂપ અને પુણ્ય-પાપના મર્મને જાણવાવાળા, તથા આશ્રવ સ વર નિર્જરા ક્રિયા અધિકરણ, બન્ધ અને મોક્ષ, તેમા હેય-ઉપાદેયનું જ્ઞાન રાખવાવાળા, એ પ્રમાણે જિન પ્રવચનને યથાર્થ જાણનાર હોઈને પણ તે શ્રાવક સર્વવિરતિને ધારણ કરતા નથી, ધિક્કાર છે ઈત્યાદિ શ્રાવિકાઓની આશાતના પણ આ પ્રમાણે જ છે
દેવેની અશાતનાથી, તે આ પ્રમાણે-દેવતા તે વિષયવાસનામા આસકત,