________________
मुनितोपणी टीका, प्रतिक्रमणाध्ययनम्-४
२६३ प्रक्षीणसकलकपायाणा तेपा सभवतामेव कुतः १ न चोपयोगयोगपद्यमन्तरेण सर्वजता कथमिति वाच्यम् , योगपधेनोपयोगद्वयाभावस्य जीवस्वाभाव्यान्नयाभिप्रेतत्वाच, तयोरैक्थ तु न, विभिन्नाऽऽचरणकत्वात् । द्रव्याथिकनयेन ज्ञानदर्शनयोरेकत्व, ज्ञाननयमाश्रित्य सर्वमेवेद ज्ञानमिति दर्शननयमाश्रित्य च सर्वमेवेद दर्शन मिति नास्त्यसर्वज्ञताशङ्कालेशोऽपीति ।
___ 'आयरियाण' आचार्याणाम् , 'आसायणाए' आशातनया, आचार्याशातना च-'वाला अकुलीना अतिमन्दबुद्धयश्चेमे, अन्योपदेशदक्षा न च किञ्चिदाचरति' इत्यादिविकथनरूपा । एवमुपाध्यायानामप्याशातना बोद्रव्या । है कि उनके सम्पूर्ण कपाय नष्ट हो गये हैं। एक समय में दो उपयोग नहीं होते हैं, इसका कारण यह है कि जीवका स्वभाव ही ऐसा है। ज्ञानोपयोग और दर्शनोपयोग दोनों को एक तो इसलिये नहीं कह सकते है कि दोनोंका आवरण भिन्न है। रही यात असर्वज्ञताकी, उसका उत्तर यह है कि द्रव्याथिकनय के मतसे ज्ञान
और दर्शनमें एकता है क्यों कि ज्ञाननय की अपेक्षा सब ज्ञानमय है और दर्शननय की अपेक्षा सब दर्शनमय, इसलिये सिद्ध सर्वज्ञ है।
___ आचार्यकी आशातनासे, वह इस प्रकार-"ये यालक है, अकुलीन हैं, अल्प बुद्धि हैं, औरों को तो उपदेश देते है पर खुद कुछ नहीं करते" इत्यादि । इसी प्रकार उपायाय की आशातना समझनी चाहिये। કે –તેમના કષાયે સંપૂર્ણ નાશ થયા છે. એક સમયમાં બે ઉપયોગ થાય નહિ એનું કારણ એ છે કે -- જીવને સ્વભાવજ એ છે જ્ઞાનપગ અને દર્શને પગ એ બનેને એટલા માટે એક કહેતા નથી કે બન્નેના આવરણ જૂદા જૂદા છે હવે અસર્વજ્ઞતાની વાત રહી, તેનો ઉત્તર એ છે કે દ્રવ્યાર્થિક નયના મતથી જ્ઞાન અને દર્શનમા એકતા છે, કેમ કે જ્ઞાનનયની અપેક્ષાએ સર્વ જ્ઞાનમય છે અને દર્શનનયની અપેક્ષાએ સર્વ દર્શનમય છે, એ કારણે સિદ્ધ સર્વજ્ઞ છે.
આચાર્યની આશાતનાથી, તે આ પ્રમાણે છે-“આ બાલક છે, અકુલીન છે, અ૫બુદ્ધિ છે, બીજાને ઉપદેશ આપે છે પણ પિતે કાઈ કરતા નથી' ઇત્યાદિ એ પ્રમાણે ઉપાધ્યાયની આશાતના સમજવી જોઈએ