________________
જૈન સિદ્ધાતના” તત્રીશ્રીને અભિપ્રાય.
સ્થાનકવાસીઓમા પ્રમાણુભત રાત્રે બહાર પાડનારી આ એકની એક સંસ્થા છે અને એના આ છેલલા રિપોર્ટ ઉપરથી જણાય છે કે તેણે ઘણું સારી પ્રગતિ કરી છે તે જોઈ આનદ થાય છે
મૂળ પાઠ, ટીકા, હિન્દી તથા ગુજરાતી અનુવાદ સહિત સત્ર બહાર પાડવા એ કાઈ સહેલું કામ નથી એ એક મહાભારત કામ છે અને તે કામ આ શાસ્ત્રોદ્ધાર સમિતિ ઘણું સફળતાથી પાર પાડી રહી છે તે સ્થાનકવાસી સમાજ માટે ઘણું ગૌરવને વિષય છે અને સમિતિ ધન્યવાદને પાત્ર છે
સમિતિ તરફથી નવ સૂત્ર બહાર પડી ચૂકયા છે. હાલમાં ત્રણ સુ છપાય છે નવ સૂત્રે લખાઈ ગયા છે અને જ બુદ્વીપ પ્રજ્ઞપ્તિ તથા નદીસૂત્ર તૈયાર થઈ રહ્યા છે
હાલમા મત્રી શ્રી સાકરચદ ભાઈચદ સમિતિના કામમાં જ તેમનો આખો વખત ગાળે છે અને સમિતિના કામકાજને ઘણે વેગ આપી રહ્યા છે તેમની ખત માટે ધન્યવાદ
અને આ મહાભારત કામના મુખ્ય કાર્યકર્તા તે છે વયેવૃદ્ધ પતિ મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ મૂળ પાઠનું સંશોધન તથા સંસ્કૃત ટીકા તેઓશ્રી જ તૈયાર કરે છે મુનિશ્રીને આ ઉપકાર આખાય સ્થા જૈન સમાજ ઉપર ઘણે મહાન છે એ ઉપકારને બદલે તે વાળી શકાય તેમજ નથી
પરંતુ આ સમિતિના મેમ્બર બની, તેને બહાર પડેલા સત્રે ઘરમાં વસાવી. તેનું અધ્યયન કરવામાં આવે તે જ મહારાજશ્રીનુ ડુ અણુ અદા કર્યું ગણાય
ભગવાને કહ્યું છે કે પટમ જાળ તો રથ પહેલું જ્ઞાન પછી દયા, દયા ધર્મને યથાર્થ સમજે હોય તે ભગવાનની વાણીરૂપ આપણું સત્ર વાચવા જ જોઈએ તેનું અધ્યયન કરવું જોઈએ અને તેને ભાવાર્થ યથાર્થ સમજ જોઈએ
એટલા માટે આ શાઓઢારસમિતિના સર્વ સત્ર દરેક સ્થા જેને પિતાના ઘરમા વસાવવા જ જોઇએ સર્વ ધર્મજ્ઞાન આપણા સમાજ સમાયેલું છે અને રાત્રે સહેલાઈથી વાચીને સમજી શકાય છે, માટે દરેક સ્થા. જન આ સૂત્રે વારે એ ખાસ જરૂરનું છે.
ભજન સિદ્ધાત” સેમ્બર- ૫૦