________________
૨૯.
શ્રી ઉપાશક દશાગ સૂત્રને માટે અભિપ્રાય મૂળ સૂત્ર તથા ૫ મુનિશ્રી ઘાસીલાલજીએ બનાવેલ સસ્કૃત છાયા તથા ટીકા અને હિંદી તથા ગુજરાતી-અનુવાદ સહિત 3 - - 1
પ્રકાશક- અ ભા સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, ગરેડીઆ કુવા રડ, ગ્રીન લેજ પામે, રાજકેટ (સૌરાષ્ટ્ર) પૃષ્ઠ ૬૧૬ બીજી આવૃત્તિ બેવડુ (માટુ) કદ પાકુ પુછુ જેકેટ સાથે સને ૧૯૫૬ કિમત ૮-૮-૦
આપણું મૂળ બાર અગ સૂત્રોમાનું ઉપાશક દશાગ એ સાતમુ અગ સૂત્ર છે, એમાં ભગવાન મહાવીરના દશ ઉપાસકે શ્રાવકેના જીવનચરિત્ર આપેલા છે તેમાં પહેલું ચરિત્ર આનદ શ્રાવકનું આવે છે
આન દ શ્રાવકે જન ધર્મ અગીકાર કર્યો અને બારવ્રત ભગવાન મહાવીર પાસે અગીકાર કરી પ્રતિજ્ઞા (પ્રત્યાખ્યાન) લીધા તેનું સવિસ્તર વર્ણન આવે છે તેની અતર્ગત અનેક વિષયે જેવા કે, અભિગમ, કાલકસ્વરૂપ, નવતત્ત્વ, નરક દેવલોક વગેરેનું વર્ણન પણ આવે છે
આનદ શ્રાવકે બાર વ્રત લીધા તે બારે વ્રતની વિગત અતિચારની વિગત વગેરે બધુ આપેલ છે તે જ પ્રમાણે બીજા નવ શ્રાવકેની પણ વિગત આપેલ છે '. આનદ શ્રાવકની પ્રતિજ્ઞામા ચરિત જેરૂં શબ્દ આવે છે મૂર્તિપૂજકે મૂર્તિપૂજા સિદ્ધ કરવા માટે તેને અર્થ અરિહતનું ચિત્ય (પ્રતિમા) એ કરે છે પણ તે અર્થ તદન ખેટે છે અને તે જગ્યાએ આગળ પાછળના સ બધ પ્રમાણે તેને એ પેટે અર્થ ન ધ બેસતું જ નથી તે મુનિશ્રી ઘાસીલાલજીએ તેમની ટીકામા અનેક રીતે પ્રમાણે આપી સાબિત કરેલ છે અને ગતિ ચારે ને અર્થ સાધુ થાય છે તે બતાવી આપેલ છે
આ પ્રમાણે આ સૂત્રમાથી શ્રાવકના શુદ્ધ ધર્મની માહિતી મળે છે તે ઉપરાત તે શ્રાવકેની બદ્ધિ, રહેઠાણુ, નગરી વગેરેના વાને ઉપરથી તે વખતની સામાજિક સ્થિતિ, રીતરિવાજ રાજવ્યવસ્થા વગેરે બાબતની માહિતી મળે છે
એટલે આ સત્ર દરેક શ્રાવકે અવશ્ય વાચવું જોઈએ એટલું જ નહિ પણ વાર વાર અધ્યયન કરવા માટે ઘરમા વસાવવું જોઈએ
પુસ્તકની શરૂઆતમાં વદ્ધમાન શ્રમણ સંઘના આચાર્યશ્રી આત્મારામજી મહારાજનું સંમતિ પત્ર તથા બીજા સાધુઓ તેમજ શ્રાવકેના સમતિ પત્રો આપેલા છે, તે સૂત્રની પ્રમાણભૂતતાની ખાત્રી આપે છે
- “જેન સિદ્ધાત” જાન્યુઆરી, ૫૭