________________
मुनितोपणी टीका, प्रतिक्रमणाध्ययनम् - ४
प्रक्षीणसकलकपायाणा तेपा सभवतामेव कृतः १ न चोपयोगयौगपद्यमन्तरेण सर्वनता कथमिति वाच्यम्, यौगपद्येनोपयोगद्वयाभावस्य जीवस्याभाव्यान्नयाभिप्रेतत्वाच्च तयोरैक्य तु न विभिन्नाऽऽवरणकत्वात् । द्रव्यार्थिकनयेन ज्ञानदर्शनयोरेकत्व, ज्ञाननयमाश्रित्य सर्वमेवेद ज्ञानमिति दर्शननयमाश्रित्य च सर्वमेवेद दर्शनमिति नास्त्यसर्वज्ञताशङ्कालेशोऽपीति ।
२६३
'आयरियाण' आचार्याणाम्, 'आसायणाए ' आशातनया, आचार्याशातना च- 'बाला अकुलीना अतिमन्दबुद्धयथेमे, अन्योपदेशदक्षा न च किश्चिदाचरन्ति इत्यादिविकथनरूपा । एवमुपाध्यायानामप्याशातना पोद्रव्या | हैं कि उनके सम्पूर्ण कपाय नष्ट हो गये हैं । एक समय में दो उपयोग नहीं होते हैं, इसका कारण यह है कि जीवका स्वभाव ही ऐसा है। ज्ञानोपयोग और दर्शनोपयोग दोनों को एक तो इसलिये नहीं कह सकते है कि दोनोंका आवरण भिन्नर है। रही बात असर्वज्ञताकी, उसका उत्तर यह है कि द्रव्यार्थिकनय के मतसे ज्ञान और दर्शनमें एकता है क्यों कि ज्ञाननय की अपेक्षा सब ज्ञानमय है और दर्शननय की अपेक्षा सव दर्शनमय, इसलिये सिद्ध सर्वज्ञ है ।
आचार्यकी आशातनासे, वह इस प्रकार - " ये बालक है, अकुलीन है, अल्प बुद्धि हैं, औरों को तो उपदेश देते हैं पर खुद कुछ नही करते" इत्यादि । इसी प्रकार उपाध्याय की आशातना समझनी चाहिये ।
કે —તેમના કષાયે સ પૂર્ણ નાશ થયા છે. એક સમયમા એ ઉપયાગ થાય નહિ એનું કારણ એ છે કે – જીવના સ્વભાષજ એવે છે. જ્ઞાનાપયેાગ અને દર્શને પયગ એ બન્નેને એટલા માટે એક કહેતા નથી કે બન્નેના આવરણુ જૂદા જૂદા છે હવે અસન્નતાની વાત રહી, તેના ઉત્તર એ છે કે દ્રવ્યાર્થિક નયના મતથી જ્ઞાન અને દનમા એકતા છે, કેમ કે જ્ઞાનનયની અપેક્ષાએ સર્વ જ્ઞાનમય છે અને દર્શનનયની અપેક્ષાએ સર્વ દનમય છે, એ કારણે સિદ્ધ સર્વજ્ઞ છે
આચાર્યની આશાતનાથી, તે આ પ્રમાણે છે-આ માલક છે, અકુલીન છે, અલ્પબુદ્ધિ છે, બીજાને ઉપદેશ આપે છે પણ પાતે કાર્ય કરતા નથી' ઇત્યાદિ એ પ્રમાણે ઉપાધ્યાયની આશાતના સમજવી એઇએ