________________
मुनितोषणी टीका, प्रतिक्रमणाध्ययनम्-४
२५९ पुण्यप्रकृतिमाहुल्येनाऽन्तःसन्त्यक्तनिखिलाऽऽसक्तितया केवलमौदासीन्येनैव, तदपि च ससारावस्थायामेव, एव केवलज्ञाने सम्माप्तेऽपि मोहनीयकर्माभावादनिच्छाया सत्यामपि समवसरणादिप्राप्तिस्तीर्थकरनामकर्मप्रकृतिफलभोगस्य दुर्निवारतया तदुदयेनैव, न तावता वीतरागत्वमाप्त्युत्तर तेषा किञ्चिद्धीयते वीतरागत्वादेव । 'सिद्वाण' इति, सिद्धानामाशातना यथा-न सन्ति सिद्धाश्चेष्टालोगो की तरह मासक्त हो कर नही, किन्तु पूर्वोपार्जित पुण्यप्रकृति का प्रल उदय होने के कारण अनिवार्य भोगों को अनासक्त हो कर उदासीन भावसे भोगा है, इसी प्रकार मोहनीय कर्म का अभाव होने से सय प्रकार की इच्छा से रहित और वीतराग हो जाने पर भी तीर्थङ्करनामकर्म प्रकृति के उदय के कारण दुर्निवार देवकृत समवसरणादि से युक्त होते है। अतएव 'अर्हन्न नही हैं' इत्यादि कथन करना आशातना है। सिद्धों की आशातना से, यह आशातना इस प्रकार होती है-'सिद्ध नहीं हैं,' क्यों कि उनके हलन-चलन आदि किसी प्रकार की चेष्टा का अभाव है, और यदि वे हों भी तो रागद्वेपसे मुक्त नहीं है, क्यों कि राग-द्वेष ध्रुव होने के कारण किसी से नष्ट नहीं किये जा सकते, और साथ ही यह भी कह सकते हैं कि जिनको आप सिद्ध करते है वे भी असर्वज ही हैं, सर्वज्ञ नहीं हैं, क्यों कि નહિ, પરંતુ પૂર્વોપાર્જિત પુય પ્રકૃતિના પ્રબળ ઉદય હોવાના કારણે અનિ વાર્ય ભેગોને અનાસકત થઇને ઉદાસીનભાવથી ભેગવ્યા છે, એ પ્રમાણે મોહનીય કર્મને અભાવ હોવાથી સર્વ પ્રકારની ઈરછાથી રહિત અને વિતરાગ થવા પછી પણ તીર્થંકર નામકર્મ પ્રકૃતિના ઉદયના કારણે દુર્નિવાર દેવકૃત સમવસરણાદિથી યુક્ત હોય છે, એટલા માટે “અહુન્ત નથી” ઈત્યાદિ કહેવુ તે આશાનના છે સિદ્ધોની આશાતનાથી, તે આશાતના આ પ્રમાણે છે–સિદ્ધ નથી” કારણ કે તેને હલન-ચલન આદિ કોઈ પ્રકારની ચેષ્ટા કરવાપણું નથી, અને જો તેઓ હોય તે પણ રાગ-દ્વેષથી તે મુકત નથી, કારણ કે રાગ-દ્વેષ ઇવ હોવાના કારણે કેઈથી નાશ થઈ શકતું નથી, અને સાથે-સાથે એ પણ કહી શકીએ છીએ કે – આપ જેને સિદ્ધ કહે છે તે પણ અમર્વસ છે, સર્વજ્ઞ નથી, કેમકે વસ્તુના સામાન્ય