________________
-
मुनितोपणी टीका, पतिक्रमणाध्ययनम्-४
२१७ “कच्छत्व च । -सप्तमी (७) “सप्तमासिकी-सचित्तपरित्यागप्रतिमा, तत्र सर्वथा सचित्तवस्तुपरित्यागः। अष्टमी (८) अष्टमासिकी आरम्भपरित्यागप्रतिमा, तत्र स्वहस्तेनारम्भपरित्यागः । नवमी (९) ननमासिकी-प्रेप्यारम्भपरित्यागमतिमा, तत्र अन्यद्वाराप्यारम्भपरित्यागः। दशमी (१०) दशम्गसिकी उद्दिष्टभक्तपरित्यागप्रतिमा, तत्र स्वोद्दिष्टभक्तपरित्यागः । अत्र स्थित्तेन श्रावकेण क्षुरमुण्डितमुण्डेनाs
छह छह उपवास का पारणापूर्वक अखण्ड ब्रह्मचर्य पालन किया जाता है तथा दोनों लागे खुली रखी जाती हैं (६)। सातवी 'सचित्तपरित्यागप्रतिमा' सात मास की, इसमे सात मास तक सात सात उपवास का पारणा, और सर्वथा सचित्त वस्तु का त्याग किया जाता है (७) । आठवीं 'आरम्भपरित्यागप्रतिमा' आठ मास की, इसमे आठ मास तक आठ आठ उपवास का पारणा तथा स्वय आरम करने कात्याग कियाजाता है (८)। नववीं 'प्रेष्यारम्भपरित्यागप्रतिमा नौ मास की, इसमे नौ मास तक नौ २ उपवास का पारणा और दूसरे से भी आरभ कराने का परित्याग किया जाता है (९)। दसवी "उद्देश्यप्रतिमा' दस मास की, इसमें दस मास तक दस दस उपवास का पारणा तथा अपने उद्देश्य से बनाये गये आहारादि का परित्याग किया जाता है, इसमें स्थित श्रावक क्षुरमुण्डित अथवा अमुपिडत रह कर गृहसम्बन्धी किसी बात के पूछे जाने પારણા પૂર્વક અખંડ બ્રહાચર્યનું પાલન કરાય છે તથા ને લાગે ખુલી રાખ વામાં આવે છે (૬) સાતમી “સચિત્તપરિત્યાગપ્રતિમા સાત માસની, એમાં સાત માસ સુધી સાત સાત ઉપવાસના પારણા અને સર્વથા સચિત્ત વસ્તુને ત્યાગ કરાય છે (૮) આઠમી “આર ભપરિત્યાગપ્રતિમા આઠ માસની, એમાં આઠ માસ સુધી આઠ આઠ ઉપવાસના પારણા અને પિતાના હાથે આરામ કરવાને યગ કરાય છે (૯) નવમી “પ્રેગ્યાર પરિત્યાગપ્રતિમા' નવ માસની, એમાં નવ માસ સધી નવ નવ ઉપવાસના પારણા અને બીજાથી પણ આર ભ કરાવવાને પરિત્યાગ કરાય છે (૧૦) દશમી “ઉદેશ્યપ્રતિમા” દશ માસની, એમાં દશ માસ સુધી દશ દશ ઉપવાસના પારણું અને પોતાના ઉદેશથી બનાવાએલા આહારદિકને પરિત્યાગ કરાય છે, એમાં રહેલ શ્રાવક મુરમુકિત અથવા અમુડિત રહીને ઘર