________________
આ સૂત્રે જોતા પહેલી જ નજરે મહારાજશ્રીને સંસ્કૃત, અર્ધમાગધી, હિન્દી તથા ગુજરાતી ભાષાઓ ઉપર અસાધારણ કાબુ જણાઈ આવે છે એક પણ ભાષા મહારાજશ્રીથી અજાણ નથી આપણે જાણીએ છીએ કે એ સૂત્રે ઉચ્ચ અને પ્રથમ કેટિના છે તેની વસ્તુ ગભીર, વ્યાપક અને જીવનને તલસ્પર્શી છે આટલા ગહન અને સર્વગ્રાહ્ય સૂનું ભાષાંતર ૫ ઘાસીલાલજી મહારાજ જેવા ઉચ્ચ કેટિના મુનિરાજને હાથે થાય છે તે આપણા અહભાગ્ય છે યત્રવાદ અને ભૌતિકવાદના આ જમાનામાં જ્યારે ધર્મભાવના ઓસરતી જાય છે એવે વખતે આવા તત્વજ્ઞાન આધ્યાત્મિકતાથી ભરેલા સત્રનું સરળ ભાષામાં ભાષાંતર દરેક જીજ્ઞાસુ, મુમુક્ષુ અને સાધકને માર્ગદર્શક થઈ પડે તેમ છે જેન અને જૈનેતર, વિદ્વાન અને સાધારણ માણસ, સાધુ અને શ્રાવક દરેકને સમજણ પડે તેવી સ્પષ્ટ, સરળ અને શુદ્ધ ભાષામા સુત્ર લખવામાં આવ્યા છે મહારાજશ્રીને જ્યારે જોઈએ ત્યારે તેમના આ કાર્યમાં સકળાયેલા જોઈએ છીએ એ ઉપરથી મુનિશ્રીના પરિશ્રમ અને ધગશની કપના કરી શકાય તેમ છે તેમનું જીવન સુત્રોમાં વણાઈ ગયુ છે.
મુનિશ્રીના આ અસાધારણ કાર્યમાં પિતાના શિખેને તથા પડિતેને સહકાર મળે છે. મને આશા છે કે જે દરેક મુમુક્ષુ આ પુસ્તકને પિતાના ઘરમા વસાવશે અને પિતાના જીવનને સાચા સુખને મા વાળશે તે મહારાજશ્રીએ ઉઠાવેલ શ્રમ સંપૂર્ણ પણે સફળ થશે
રસિકલાલ કસ્તુરચદ ગાધી એમ એ એલ એલ બી
ધર્મેન્દ્રસિંહજી કોલેજ રાજકેટ (સૌરાષ્ટ્ર)
મુબઈ અને ઘાટકોપરમાં મળેલી સભાએ ભિનાર કેન્ફરન્સ તથા
સાધુ સમેલનમાં મેકલાવેલ ઠરાવ
હાલ જે વખતે શ્રી ઝવેતાબાર સ્થાનકવાસી જૈન સંઘ માટે આગમ-સશે ધન અને સ્વતંત્ર ટીકાવાળા શાસ્ત્રોદ્ધારની અતિ આવશ્યકતા છે અને જે મહાનુભાવોએ આ વાત દીર્ધ દ્રષ્ટિથી પહેલી પિતાના મગજમા લઈ તે પાર પાડવા મહેનત લઈ રહ્યા છે તેવા મુનિ મહારાજ પડિતરત્ન શ્રી ઘાસીલાલજી મહારાજ કે અને સાદડી અધિવેશનમાં સર્વાનુમતિ સાહિત્ય મત્રી નીમ્યા છે તેઓશ્રીની રેખ નીચે આ ભાવે સ્થા જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ જે એક મેટી વગવાળી રી છે તેની મારફતે કામ થઈ રહ્યું છે જેને પ્રધાનાચાર્યશ્રી તથા પ્રચાર મત્રીશ્રી
ખરે
મઃ