________________
मुनितोपणी टीका, प्रतिक्रमणाध्ययनम्-४
२०१ सहाऽनयेति लेश्या, सा च कपायोदयलब्धशक्तिविशेषा योगपत्तिः, लेश्या द्रव्य-भावभेदाद्विविधा, तत्र द्रव्यलेश्या-पुद्गलविशेषरूपा, साऽपि द्विधानोर्मद्रव्यलेश्या कर्मद्रव्यलेश्या च, तत्र नोकर्मद्रव्यलेश्या वर्णविशेषात्मिका, वर्मद्रव्यलेश्या तु भावलेश्याजनककपायमोहनीयकर्म-नामकर्मद्रव्याणि ।
यच्च परैः कर्मनिष्यन्द-(वध्यमानकर्मप्रवाह)-रूपत्व कर्मद्रव्यलेश्याया उक्त, तन्न युक्तम्, तथाहि-स कर्मणा निष्यन्द' साररूपोऽसाररूपो वा? साररूपश्वेत् ज्ञानावरणीयादिष्वन्यतमस्य सारः सर्वेपा वा ? रिकल्पद्वयमप्यागविरुद्धम् , को लेश्या कहते है, वह द्रव्य, भाव भेद से दो प्रकार की है। उनमें द्रव्यलेख्या पुगलस्वरूप है, वह भी नोकर्मलेश्या, कर्मलेश्या के भेद से दो प्रकार की है। उस में नोकर्मद्रव्यलेश्या वर्णविशेषरूप मानी गई है और कर्मद्रव्यलेश्या भावलेश्या के उत्पादक कपायमोहनीयकर्म और नामकर्म द्रव्यस्वरूप है।
जो कोई इस कर्मद्रव्यलेश्या को कर्मनिष्यन्द (यध्यमान कर्मप्रवाह) रूप मानते हैं वह ठीक नहीं, क्यों कि यदि ऐसा लक्षण मान लिया जाय तो यहाँ दो प्रश्न उपस्थित होते हैं कि वह कर्मनिष्यन्द साररूप है या असाररूप' । यदि सार रूप मानें तो ज्ञानावरणीयादि आठ कर्मों में से किसी एक कर्म का सार है या सय कमांका, मगर ये दोनों विकल्प आगमविरुद्ध हैं, क्यों कि પ્રાપ્ત થયેલી શકિતવિશેષવાલી એગપ્રવૃત્તિને લેસ્યા કહે છે તે દ્રવ્ય અને ભાવ ના ભેદથી બે પ્રકારની છે તેમા દ્રવ્યલેશ્યા પુગલસ્વરૂપ છે તે પણ નેકલેશ્યા અને કમલેસ્યાના ભેદથી બે પ્રકારની છે તેમાં કર્મવ્યસ્યા વણું વિશેષરૂપ માનવામાં આવી છે અને કદ્રવ્યલેશ્યા ભાવલેશ્યાની ઉત્પાદક કષાયમેહનીયકર્મ અને નામકર્મ દ્રવ્યસ્વરૂપ છે
જો કે કેટલાક માણસ આ કર્મચૅલેશ્યાને કર્મનિધ્યદ (બધ્યમાન કર્મ પ્રવાહ) રૂપ માને છે પણ તે માન્યતા ઠીક નથી કારણ કે જે એવા લક્ષણ માનવામા આવે તે આ સ્થળે બે પ્રશ્ન ઉભા થાય છે કે તે કર્મનિખ્યદ ચારરૂપ છે કે અસાર રૂપ છે ? જો સાર રૂપ છે એમ માનશે તે જ્ઞાનાવરણ યાદિ આઠ કર્મોમાથી કઈ એક કર્મને સાર છે, અથવા સર્વ કર્મોને ? પણ