________________
D
मुनितोषणी टीका, प्रतिक्रमणाभ्ययनम्-४ धवे प्रेते पर परम्" ॥१॥ इत्यादि रीत्या ब्राह्मण्यादीना विनिन्दनादिः। कुलेन यथा-'अहो प्रशस्ततमोग्रकुलसभूतेय वाले'-त्येवमादिः । रूपेण यथा-'कटाक्षवाणा मैथिल्य आन्ध्यः शशधरानना' इत्येवमादिः, नेपथ्येन यथा-'चैनाः पर्वतीयाश्च चिपिटनासिका निःसीमवस्त्राभरणादिभारा दुर्भाषिताच, आन्ध्रीगुर्जरी-मैथिली-पाञ्चाल्यो यथोचितवस्त्राभरणादिसुवेपपरिच्छिन्नाः' इत्यादि, स्त्रीकथाया स्वपरोदीरणोड्डाहब्रह्मचर्यागुप्त्यादिदोपसम्भवेनाऽतिचारहेतुत्वमवसेयम् । 'भत्तफहाए' भक्तस्य ओदनादेः कथा, भक्तकथा तण, इयमपि चतुर्दाआगप-निर्वापा-ऽऽरम्भ-निष्ठनिभेदात् , तत्राऽऽवापेन भक्तकथा यथाचार प्रकारकी है, उनमें जातिकथा जैसे-"पति के मर जाने पर दुःख से दिन बितानेवाली ब्राह्मणी को धिक्कार है, शुद्रा ही धन्य है जो एक पति मर जाने पर भी दूसरे पति के द्वारा सुखसे जीवन बिताती है' इत्यादि । कुलकथा जैसे-'यह कन्या उग्रकुलकी है इसलिये अच्छी है' इत्यादि । रूपकथा जैसे-'पहाडी स्त्रिया वस्त्र
और आभूषण यहुत रखती है, मैथिली और पजाबी स्त्रियाँ आव. श्यकतासे अधिक वस्त्र तथा आभूपण नहीं पहनती है' इत्यादि । ऐसी कथाओंसे ब्रह्मचर्य आदि व्रतों में दोप लगने की सभावना रहती है इसलिये इमको अतिचार का हेतु माना गया है ।।
'भक्तकथा' आवाप, निर्वाप, आरम्भ और निष्ठान भेदसे चार प्रकारकी है। उनमें आयाप भक्तकथा जैसे इस रसोई में તેમા જાતિકથા જેવી રીતે કે પતિ મરણ પામ્યા પછી દુખથી દિવસ વિતાવનારી બ્રાહ્મણને ધિકકાર છે, શૂદ્રાણીને જ ધન્ય છે કે જેને એક પતિ મરણ પામી જતા બીજા પતિ દ્વારા સુખથી જીવન ગુજારે છે ઈત્યાદિ
કુલકથા–આ કન્યા ઉકુલની છે, એટલા માટે સારી છે ઈત્યાદિ રૂપકથા જેમપહાડી સ્ત્રીઓ વસ્ત્રો અને આભૂષણ બહજ રાખે છે, મૈથિલી અને પજાબી સ્ત્રીઓ જરૂરત કરતા વધારે વર તથા આભૂષણ પહેરતી નથી, ઈત્યાદિ આવી કથાઓથી બ્રહ્મચર્ય આદિ તેમા દેપ લાગવાની સંભાવના રહેવાથી તેને અતિચારને હેતુ માનવામાં આવેલ છે
ભકતકથા-આવાપ-નિવપ-આર અને નિષ્ઠાન બેથી ચાર પ્રકારની છે.