________________
-
१२४
आवश्यकमूत्रस्य र्थपरित्यागे प्रमाणाभावात् । अस्तु पाऽहत एक विशेष्यत्व तीर्थकरपर्यायवाद , न वय तत्राऽऽनहिलाः, किन्तु पर्यायत्वेऽप्यईत्तीर्थकरकेवलिनामुपादान तत्तच्छन्दसामर्थ्यगम्यार्थप्रदर्शनार्थमेवेत्येव केवल ब्रूमः ।
अब केचित्-ननु सम्भाव्यभिचाराभ्या स्याद्विशेषणमर्थवत्-यथा नीलो घटः, कृष्णा गौरित्यादिपु, सम्भवव्यभिचाराभावे विशेषणमनर्थक-यथा शीतोऽनलः, श्यामो भ्रमर इत्यादिपु, ततधात्र केवलिन इति धर्मतीर्थकरविशेषणश्यामो घलसे होनेवाले अर्थका त्याग करना न्यायविरुद्ध है, 'केवली' पदके देनेका भी यही तात्पर्य समझना चाहिये।
___ यहां पर शका होती है कि-'विशेषण' सभव अथवा व्यभिचार होने पर दिया जाता है, जैसे-'नीले घडे को लाओ' यहा पर घडे का नीला होना सभव भी है, और यदि केवल 'घडेको लाओ' ऐसा कहते हैं तो काले पीले आदि घडों का व्यभिचार भी है, इसलिए यहा 'नीला' विशेषण देना उचित है। और जहा पर सभव नथा व्यभिचार न हो वहा विशेषण का देना व्यर्थ होता है, जैसे 'ठढी अग्नि' यहा अग्नि में ठढापन सभव नहीं है, ऐसे ही 'काला भौरा' यहा पर मारे में कालेपन के सिवाय दुसरे वर्ण का व्यभिचार नहीं है, मर्थना त्या ४५ त न्यायवि३५ छ, "केवली" ५६ भापपार्नु ४२ पy ઉપર પ્રમાણે સમજી લેવું જોઈએ
અહિં એક શકા થવા સંભવ છે કે વિશેષણ. સભવ અથવા વ્યભિચાર થતે હેય તે સ્થળે આપવામાં આવે છે, જેવી રીતે કે “નીલા ઘડાને લાવે” અહિં ઘડાનું નીલા લેવા પશુ સભવિત છે, અને જે માત્ર “ઘડાને લાવે એ પ્રમાણે કહે તે કાળે, પળે આદિ ઘડાઓને વ્યભિચાર પણ છે એટલા માટે અહિં “નીલે” વિશેષણ આપ્યું તે ઉચિત છે અને જ્યાં આગળ રસ ભવ તથા વ્યભિચાર થતું નથી ત્યા વિશેષણ આપવું તે વ્યર્થ થાય છે જેવી રીતે કે “શીતલ અગ્નિ” અહિં અગ્નિમાં શીતલતાને સંભવ નથી, તેવી જ રીતે
કાલા ભમરા” અહિં ભમરામા કાળાપણ વિના બીજા રગને વ્યભિ ચાર નથી એટલા માટે એવા વિશેષણે આપવા વ્યર્થ છે તે કારણથી