________________
શ્રમણ સંઘના પ્રચાર મત્રી ૫ જાન કેશરી મહારાજ શ્રી પ્રેમચંદજી મહારાજ જેઓશ્રી “રાજકેટમાં પધારેલા હતા ત્યારે તેના તરફથી શાસ્ત્રોને માટે મળે અભિપ્રાય
શાસ્ત્રોદ્ધાર સમિતિ તરફથી પૂજ્યપાદ શાસ્ત્ર વારિધિ પડિત રાજ સ્વામીશ્રી ઘાસીલાલજી મહારાજ દ્વારા શાસ્ત્રોદ્ધારનું જે કાર્ય થઇ રહ્યું છે તે કાર્ય જેન સમાજ તેમા ખાસ કરીને સ્થાનકવાસી જૈન સમાજને માટે મૂળભૂત મૌલિક સાસ્કૃતિની જડને મજબુત કરવાવાળું છે
એટલા ખાતર આ કાર્ય અતિ પ્રશસનીય છે માટે દરેક વ્યકિતએ તેમાં યથાશકિત ભેગ દેવાની ખાસ આવશ્યકતા છે અને તેથી એ ભગીરથ કાર્ય જલ્દીથી જલદી સ પૂર્ણપણે પાર પાડી શકાય અને જનતા શ્રુતજ્ઞાનને લાભ મેળવી શકે
દરીયાપુરી સંપ્રદાયના પૂજ્ય આચાર્યશ્રી ઇશ્વરલાલજી મહારાજ સાહેબના
બધે વિચારે
નમામિ વીર ગિરી સાર ધીર પૂજ્ય પાદ જ્ઞાન પ્રવરશ્રી ઘાસીલાલજી મહારાજ તથા પડિતશ્રી કનૈયાલાલજી મહારાજ આદિ થાણું છની સેવામા
અમદાવાદ શાહપુર ઉપાશ્રયથી મુનિ દયાનંદજીના ૧૦૮ પ્રણિપાત
આપ સર્વે થાણ સુખ સમાધિમાં હશે નિરતર ધર્મધ્યાન ધર્મારાધનમાં લીન હશે.
સૂત્ર પ્રકાશન કાર્ય વરીત થાય એવી ભાવના છે દશવૈકાલિક તથા આચારાગ એક એક ભાગ અહીં છે ટીકા ખૂબ સુંદર, સરળ અને પડિતજનને સુપ્રિય થઈ પડે તેવી છે સાથે સાથે ટકા વીનાને મુળ અને અર્થ સાથે પ્રકાશન થાય તે શ્રાવકગણ તેને વિશેષ લાભ લઈ શકે અત્રે પૂજ્ય આચાર્ય ગુરુદેવને આખે મેતીયા ઉતરાવ્યા છે અને સારૂ છે એજ આ ગુદ ૧૦, મગળવાર તા ૨૫-૧૦-૫૫
પુન મુન શાતા ઇરછતે, દયા મુનિના પ્રણિપાત