________________
मुनितोपणी टीका यद्वा-आचामाम्लायनुष्ठानरूपयोगोद्वहनमन्तरेण पठितम् । 'घोसहीण' घोपहीनघोपा उदातानुदात्तस्वरितरूपस्त्ररत्रय तद्धीनमर्यादुदात्तादिस्वराणा यथोचितमुच्चारणमकृत्वैव पठितम् । 'सुष्ठुदिन्न' सुष्ठुदत्त-सुष्टु-गोभन यथास्यानथा मरहस्यमित्यर्थः, दत्त-पाठितम् , पात्रापात्रविवेकमकृत्वैव निकटोपस्थिताय यस्मै कस्मैचित्सम्यतया सूत्रार्थदानमित्यर्थः। पात्रविवेकमन्तरेण हि कदाचित्कुपात्रायाऽभ्यापित महान्तमनर्थ जनयति, यथा भुजङ्गस्य क्षीरपायन तद्विपवर्द्धनायैव, यथा वा ज्वरातस्य घृतपायन शीतलजलस्नपन वा तज्ज्वरवर्द्धनायैव, यद्वा यथा वहुमूल्या सुविशाला माला सनथ्य वानरगले समर्पण तन्मालायाः समुच्छेदायैव, अथवा यथोपरभूमावुप्तवीज न फलति प्रत्युत तत्रैव (भूमौ ) विलीयते तथैवाऽपात्राय विद्यादान, यतोऽसौ काकतालीयन्यायेन कदाचिल्लब्धविद्योऽपि स्वस्व. शास्त्रोक्त तप किये विना पढा गया हो (७)। उदात्त आदि स्वरों के उचित उच्चारण किये विना पढा गया हो (८)। पात्र कुपात्र का विचार किये विना रहस्य खोल कर पढाया गया हो, क्यों कि शिष्य की परीक्षा किये विना कदाचित् कुपात्र को पढाया जाय तो वह साप को दूध पिलाने तथा ज्वर वाले को घी पिलाने या ठण्ढे जल से नहलाने के बराबर अनर्थकारी होता है। अथवा जैसे सुन्दर रत्नों की माला घन्दर के गलेमे डाल दी जाय, या ऊसर भूमिमें बीज बोया जाय तो लाभ के पदले हानि ही होती है उसी प्रकार कुपात्र शिष्यको शास्त्र का ज्ञान पढाना अलाभकारी है। यदि किसी सयोग से वह विद्या प्राप्त भी कर (૭) ઉદાત્ત વિગેરેને શુદ્ધ ઉરચાર કર્યા વિના વાગ્યુ હોય (૮) પાત્ર-કુપાત્રના વિચાર કર્યા વિના રહસ્ય સમજાવીને ભણાવ્યું હોય કારણ કે શિષ્યની પરીક્ષા કર્યા વિના કેઈ વખત કુપાત્રને ભણાવાય તે તે સાપને દૂધ પીવરાવવા જેવું તથા તાવવાળાને ઘી ખવરાવવા જેવું અથવા તે ઠંડા પાણીથી સ્નાન કરાવવા જેવુ અનર્થકારી થાય છે, અથવા તે સુન્દર રત્નની માળા વાદરાના ગળે પહેરાવવી અગર ખારા વાળી જમીનમાં બીજ વાવી દેવામાં આવે તે લાભ થવાના બદલે હાનિ જ થાય છે એ પ્રમાણે કુપાત્ર શિષ્યને શાસ્ત્રનું જ્ઞાન આપવું અલાભકારી છે કદાચ કેઈ સગવશાત તે વિદ્યા પ્રાપ્ત પણ કરી લે તે પણ પિતાના કુટિલ