________________
३८
आवश्यकत्रस्य
यितु न प्रभवेत् प्रत्युत समूल शीर्येत । एव चाऽऽत्मनो निस्सहायाऽवस्था माभूदित्येतदर्थ प्रतिक्रमणमेव शरणीकुर्याणैः मियाऽऽचरणपरायणान्त करणैरवश्य भवितव्य भव्यैः, येन ऐहिकाऽऽमुमिकमुखान्यनुभवितुमर्हताऽधिगम्येत ।
पतिक्रमणाऽपरपर्यायमिदमावश्यकमवश्यमनुष्ठेय निजातमखण्डीकर्नुका मेन साधुना। अनुष्ठान चेदमितितव्यतापरिवानमन्तरेणाऽसम्भवि, तच (इतिकर्तव्यतापरिज्ञान) गृढार्थकाना सूनाणा सरलव्याख्ययैव सम्भवति सुकुमारमतीनामिदानीन्तनजनानाम् । दुःखरूपी कटुवा फल देने में समर्थ न हो मके, बल्कि शिथिल होता जाय।
आत्मा निस्सहाय न हो इसलिए प्रतिक्रमण की शरण में जानेवाले भव्यो को अन्तःकरणसे क्रिया करने में परायण अवश्य होना चाहिए, जिस से इस लोक और परलोक-सम्बन्धी सुखों की प्राप्ति हो सके।
यह प्रतिक्रमण, दूसरा नाम आवश्यक अपने व्रतों को अखण्डित रखने वाले साधु को अवश्य करना चाहिए। यह अनुष्ठान कर्त्तव्यज्ञान के विना नहीं हो सकता। आजकलके अल्प बुद्धिवालों को कर्तव्यज्ञान तब ही हो सकता है, जब गूढ अर्थवाले सूत्रों की सरल व्याख्या कर दी जाय। નિસાર થઈ જાય, જેથી દુ ખ રૂપી કડવા ફળ આપવા સમર્થ થઈ શકે નહિ અને શિથિલ થઈ જાય
આત્મા નિ સહાય ન થઈ જાય એટલા માટે પ્રતિક્રમણના શરણમાં જવા વાળા ભવ્ય જીએ ક્રિયા કરવામાં પરાયણ અત કરણવાળા અવશ્ય થવું જોઈએ, જેથી આ લોક અને પરલેક સ બ ધી સુખની પ્રાપ્તિ થઈ શકે
આ પ્રક્રિમણ કે જેનું નામ આવશ્યક છે તેને પિતાના વ્રત રૂપ ગણીને અખડિત વ્રત ધારણ કરવાવાળા સાધુઓએ અવશ્ય કરવું જોઈએ
આ અનુષ્ઠાન કર્તવ્યજ્ઞાન વિના થઈ શકતું નથી આજકાલના અ૮૫બુદ્ધિ વાળાઓને કર્તવ્યજ્ઞાન ત્યારે જ થાય છે કે જ્યારે ગૂઢ અર્થવાળા સૂની સરલ વ્યાખ્યા કરી આપવામાં આવે