________________
मुनितोपणी टीका
प्रस्तावना यद्यप्यस्य प्रतिक्रमणस्य भूयस्यो व्याख्या लोचनगोचरतामञ्चन्ति, किन्तु मुक्ष्मेक्षिकया निसमीक्षितासु तासु नैकाऽपि मरला मन्दमतिबोधजनिका च व्यारया समुपलभ्यते, अतः कोमलघुद्धीनामनायासेन झटित्यर्थाऽवबोधसंजननाय मया सूत्राऽऽशयाऽनुसन्धानपुरस्सर 'मुनितोपणी' नामवेया टीकेय विरचिता। एतस्या मायो विषयास्तु प्रमाणीभूतेभ्य शास्त्रेभ्यः सगृहीता एव, नासगृह्य विपयान् अयत्वे प्राचीनाना महीणामभिप्राय प्रकटीकर्तु पटिष्ठः कोऽपि भूमिष्ठ उप
यद्यपि प्रतिक्रमण की बहुतेरी टीकाएँ (व्याख्याएँ ) दृष्टिगोचर होती हैं, किन्तु उनमे मन्दमतिवाले भव्यों को योध करानेवाली सरल व्याख्या कोई नहीं है, इसलिए कोमल बुद्धिवालों को विना विशेष परिश्रम के शीघ्र अर्थ-ज्ञान कराने के लिए मैने सूत्रों का आशय ध्यानमें रखकर इस आवश्यक सूत्र की मुनितोपणी नामकी टीका बनाई है, इस टीकामे विपयो का संग्रह प्रामाणिक शास्त्रों से किया गया है, क्योंकी विना विषयों के संग्रह किये प्राचीन महर्पियोंका अभिप्राय प्रकट करने में आजकलके विद्यान
જે કે પ્રતિક્રમણની ઘણજ ટીકાઓ (વ્યાખ્યાઓ) દેવામા આવે છે પરંતુ તે સર્વ ટીકાઓમા મદ મતિવાળા ભવ્ય ઇવેને બેધ થઈ શકે તેવી સરલ વ્યાખ્યા કેઈ જેવામાં આવતી નથી એ મનમાં વિચાર કરીને કેમલબુદ્ધિવાળાઓને વિના વિશેષ પરિશ્રમે શદ્ય અર્થજ્ઞાન કરાવવા મે સૂના આશયને ધ્યાનમાં રાખીને આ આવશ્યક સૂત્રની મુનિતેષણ નામની ટીકા બનાવી છે.
આ ટીકામા વિષયને સંગ્રહ પ્રામાણિક શાઓમાથી કરવામાં આવ્યું છે, કારણ કે વિષયને સંગ્રહ કર્યા વિના પ્રાચીન મહર્ષિઓના અભિપ્રાય