________________
३२
आवश्यफमूत्रस्य
-
---
-
-
उवउत्ते अपुडत्ते सुपणिहिरा विहरड" । तस्मादिद प्रतिक्रमणारय चतुर्थमावश्यरुमभिहितम् ।
कायोत्सर्गः () पूर्वक्रियया मानसिकी गाचिकी च शुद्धिः सजाता, तदनन्तर कायिकी शुद्धिरावश्यकीति कायमर्थान्कायममत्व त्यक्त्वाऽऽत्मन्येव रमण जायते तेन
हे भदन्त । प्रतिक्रमण करने से किम फल की प्राप्ति होती है ? हे गौतम !-प्रतिक्रमण, व्रतों के छिद्रों को रोकता है, व्रतों के छिद्र रुकजाने से जीव आस्रवरहित होता है, आस्रव रुक जाने से चारित्र निर्मल होता है, चारित्र निर्मल होने से अष्ट' प्रवचन माता में उपयोगवान् (समिति गुप्ति के आराधन में सावधान) होता है, जिससे सयम में तत्परता होती है, और मन, वचन, काया के योग असद्मार्ग से रुक जाते हैं, अतएव वह समाधिभावयुक्त हो कर विचरता है। यह प्रतिक्रमण नामक चौथा अध्ययन हुआ।
कायोत्सर्ग (५) पहले की क्रियाओं से मानसिक और वाचिक शुद्धि हुई। હે ભદન્ત ! પ્રતિક્રમણ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે?
હે ગૌતમ? પ્રતિક્રમણ વ્રતના છિદ્રોને રેકે છે વ્રતના છિદ્રો કાઈ જવાથી જીવ આસવરહિત થાય છે આસવ રેકાઈ જવાથી ચારિત્ર નિર્મળ થાય છે અને ચારિત્ર નિર્મળ હોવાથી આઠ પ્રવચનમા ઉપગવાન (સમિતિ ગુપ્તિની આરાધનામાં સાવધાન) બને છે, તેથી સયમમા તત્પરતા વધે છે અને મન વચન કાયાના યોગ અસત્ય માર્ગથી રેકાઈ જાય છે જેથી તે સમાધિભાવવાળ થઈ વિચરે છે.
આ પ્રતિક્રમણ નામનું ચોથું અધ્યયન થયુ
પ્રથમની ક્રિયાઓ વડે માનસિક અને વાચિક શુદ્ધિ થઈ તેના પછી કાયિક શદ્ધિ કરવી જરૂરી છે કાયા ધર્મને આધાર તથા નિમિત્ત ત્યારે બની શકે
टि. १-पाच समिति और तीन गुप्ति मिलकर आठ प्रवचनमाता है।