________________
४४८
राजप्रश्नीयसूत्र पुरे वी मगामेऽस्मिन् सङ्घार्थ नया व्यधाम् । राजप्रश्नीय सूत्रस्य टीकामेता सुबोधिनीम् ॥ ३ ॥ वैशाखस्य सिते पक्षे तृतीयायां गुरोंदिने । त्रयोदशाधिके वर्षे द्विसहस्रच वैक्रमे ॥ ४ ॥ अत्रत्यः सदयो मिलत्समुदयः श्री जैनसको मिथःप्रेमाऽभक्तहृदः सदा निजकृतौ धौ च बद्धाऽऽदरः ।। शुद्धस्थानकवासिधर्म महिमप्रोद्भावकः श्रावकाऽऽचारैः ख्यातिमुपागतो विजयते सम्यक्त्वस शोभितः ॥५॥
" प्रशस्ति का अर्थ" गुजरात प्रा-त में वीरमगाम नामका शहर है, यहां के मोग दुकानों एवं श्रावकजनों के सुन्दर-सुन्दर घरों से युक्त हैं। एक गाम से दूसरे गाम में विहार करते हुवे छह मुनियों के साथ-यहां संयम यात्रा का निर्वाह करने के लिये गतवर्ष के वैशाख मास में अर्थात वि.संवत २०१२ के वैशाखमें आये। यहां के श्रीसंघ की यहीं पर विराजने की विनन्ती से यहां मैंने राजप्रश्नीय सूत्र की इस सुबोधिनी टीका को सम्पूर्ण किया. । यह समय वैशाख शुक्ला अक्षय तृतीया गुरुवार विक्रम संवत् २०१३ का था. । यहां का जैन श्रीसंघ शुद्ध स्थानकवासी धर्म में तत्पर है, धर्म के प्रति इसके हृदय से बहुत अधिक आदभाव है, औरयह श्री संघ प्रेमाल है, तथा शुद्ध स्थानकवासी धर्म का दिपाने वाला है. हृदय में इसके अति अधिक दयाभाव बना रहता है। श्रावक सम्बन्धी आचार विचार से यह प्रसिद्धि को प्राप्त कर लिया है, जैनधर्म के प्रति अधिक
प्रशस्तिन। अर्थ:ગુજરાત પ્રાંતમાં વિરમગામ નામક એક નગર છે આ નગરની શેરીઓ અને દુકાનો શ્રાવકજનોના ભવ્ય મકાનેથી યુકત છે એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં છ મુનિઓની સાથે વૈશાખ માસમાં અહીં સંયમયાત્રાના નિર્વાહ માટે આવ્યો અહીં. ના “શ્રીસંઘે આપશ્રીને અહીંજ બિરાજવાની વિનતી કરી તે અમયમાં જ મેં ત્યાં રહીને રાજપ્રશ્નીય સૂત્રની આ સુબોધિની ટીકા સ પૂર્ણ કરી આ સમય વૈશાખ શુકલ અક્ષય તૃતીયા વિક્રમ સંવત ૨૦૧૩ ગુરૂવારનો હતો અહીંને જૈન શ્રાસંઘ શુદ્ધ સ્થાનકવાસી છે; ધર્મ પ્રત્યે એના હૃદયમાં ખૂબજ આદરભાવ છે આ શ્રી સંઘ પ્રેમાળ છે તેમજ શુદ્ધ સ્થાનકવાસી ધર્મને દીપાવનાર છે એના હદય માં અત્યધિક દયાભાવ નિવાસ કરે છે શ્રાવક સંબધી આચારવિચારેથી આ જગતમાં પ્રસિદ્ધ છે જેનધર્મ પ્રત્યે અધિકાધિક અનુરાગી હવા બદલ સમ્યક વથી સુશોભિત