________________
राजप्रश्नीयसूत्रे ३९६ पुत्रजन्म सवरूपा क्रिया, तां करिष्ठतः, तृतीय दिवसे चन्द्रसूर्यदर्शनिकां-चन्द्रदर्शन-सूर्यदर्शनरूपां पुत्रज मोरूवविशेपलक्षणां प्रक्रियां करिष्यतः, पष्टे दिसे जागरिका रात्रिजागरणरूपां क्रियां जागरिष्यतः-करिप्यतः, एकादशे दिः से व्यनिकान्ते-उछ तीते सप्राप्ते-समागते द्वादशाहे-द्वादशम् अहो यस्मिन् तत्तस्मिन् तादृशे दिवसे हादशाहे दिवसे इत्यर्थः, अशुचिजातकर्मकरणे-अशुचीता-जन्माशौचचनां कुटुम्बितां जातकर्मणः-नवजातशिशुसम्बन्धिसंस्कारस्य करणं-विधानं, तस्मिन् निवृत्ते समाप्ते सति जन्माशौचनिवर्तनानन्तरमित्यर्थः, चोक्ष-स्वच्छ, संमाजितोपलिप्ते-संमार्जिते-मार्जन्या कचवरापनयनेन. संशोधिते उपलिप्ते-गोमयादिना कृतलेप गृहे, विपुलं-प्रचुरम् अशनपानखाद्यस्वायम् उपस्कारयिष्यतः-पाचयिप्यतः मित्र-ज्ञाति-निजक-स्वजन-सम्बन्धि-परिजन-तत्र मित्राणि-सुहृदः,ज्ञातयःमातापिताभ्रात्रादयः, निजका:-स्वकीयाः पुत्रादयः, स्वजना:-पितृ दिग: सम्बन्धिनः-वश्वशुरपुत्रश्वशुरादयः, परिजनो दासी-दासादिः, एतेषां समाहारे तत् आमन्त्र्य, ततः पश्चात् स्नातौ-कृतस्नानौं कृतवलिकर्माणौ-काकादिभ्यः कृताचन्द्र-सूर्य दर्शनरूप दिया करेंगे। अर्थात-नव जात शिशु को चन्द्र-सूर्यका दर्शन करावेंगे-'जब ग्यारहव दिन व्यतीत हो जावेगो, और-१२ वारहवां दिन प्रारम्भ हो जावेगा. तब वे जातकर्म ब्रिया करेंगे, इस निया में-नव जात शिशु के उत्पन्न हो जाने से अशुचिता कुटुम्ब के लोगों में मानी जाती है, अर्थात् जन्म सम्बन्धी अशुचिता इस दिन समाप्त हो जाती है, घर वगैरे ह की लिपाइ- पोताई की जाती है. वस्त्रों को धुलवाकर स्वच्छ कराया जाता है। इस तरह अशुचि व्यपरोपण करके फिर ने अशन आदिरूपचारों प्रकार के आहार को वनवावेंगे. और अपने मित्र-सुहृज्जनों को माता-पिता-भाइ आदिरूप ज्ञातिजनों को, पुत्रादिरूप निजजनों को, पितृव्य-आदिरूप-स्वजनों को, अपनेश्वशुर एवं-पुत्र श्वशुर आदि सम्बन्धिजनोंको, एवं-दासीदास आदि परिचारक એટલે કે નવજાત શિશુને ચન્દ્ર-સૂર્યના દર્શન કરાવશે. જ્યારે અગિયાર દિવસ પર થશે અને બારમે દિવસ પ્રારંભ થશે ત્યારે તેઓ જાતકર્મ વિધિ કરશે. આ વિધિમાં નવજાત શિશુના જન્મથી કુટુંબના લોકેમાં જે અશુચિતા મનાય છે તેને સાફ-સફાઈ વગેરે કરીને દૂર કરવામાં આવે છે. એટલે કે જન્મ સંબંધી અશુચિતા આ દિવસે મટી જાય છે, ઘર વગેરે લીપવામાં આવે છે. વસ્ત્રો ધોવડાવી સ્વચ્છ કરવામાં આવે છે. આ પ્રમાણે અશુચિ વ્યપરોપણ કરીને’ પછી તેઓ અશન-પાન વગેરે રૂપ ચાર પ્રકારના આહાર બનાવડાવશે અને પિતાના મિત્ર સહદ જન, માતા પિતા, ભાઈ વગેરે રૂપ જ્ઞાતિજનોને, પુત્રાદિરૂપ નિજજનેને, પિતૃવ્ય વગેરે રૂપ સ્વજનેને, પિતાના શુર અને પુત્ર વિશુર વગેરે સંબંધીજનેને અને દાસીદાસ વગેરે